
અલોક મૌર્યએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 24 હેઠળ છુટાછેડા કે અન્ય વૈવાહિક વિવાદો દરમિયાન પતિ કે પત્નીમાંથી કોઈ પણ પક્ષ ભરણપોષણ માંગી શકે છે. જો તે આર્થિક રીતે નબળી હોય અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ જોગવાઈ દરેકને લાગુ પડે છે, કારણ કે તે લિંગ-તટસ્થ જોગવાઈ છે, એટલે કે પતિ પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો તે એ સાબિત કરી કે, તેની આર્થિક સ્થિતિ કમજોર છે અને પત્નીની આવક પૂરતી છે.

અલોક મૌર્યએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 24 હેઠળ છુટાછેડા કે અન્ય વૈવાહિક વિવાદો દરમિયાન પતિ કે પત્નીમાંથી કોઈ પણ પક્ષ ભરણપોષણ માંગી શકે છે. જો તે આર્થિક રીતે નબળી હોય અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ જોગવાઈ દરેકને લાગુ પડે છે, કારણ કે તે લિંગ-તટસ્થ જોગવાઈ છે, એટલે કે પતિ પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો તે એ સાબિત કરી કે, તેની આર્થિક સ્થિતિ કમજોર છે અને પત્નીની આવક પૂરતી છે.

હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આલોકે જણાવ્યું હતું કે, તેની અલગ થયેલી પત્ની જ્યોતિ મૌર્ય એક વહીવટી અધિકારી છે, જ્યારે તે એક નાની સરકારી નોકરી ધરાવે છે અને તે અનેક બીમારીથી પીડિત છે. એટલા માટે તે ભરણપોષણ માંગવાનો હકદાર છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં અલોકની નિયુત્તિ પંચાયતી રાજ વિભાગમાં સફાઈ કર્મચારીના પદ પર થઈ હતી. ત્યારબાદથી વર્ષ 2010માં તેના લગ્ન જ્યોતિ મોર્ય સાથે થયા હતા. અલોકએ દાવો કર્યો કે, તેમણે પ્રયાગરાજમાં પોતાની પત્નીના અભ્યાસ માટે દરેક સંભવ વ્યવસ્થા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પીએસસી પરિક્ષા પાસ કર્યા બાદ વર્ષ 2015માં તેમને એસડીએમના રુપમાં નિયુક્તી થઈ તો તેના પરિવાર પ્રત્યેનો તેનો વ્યવહાર બદલાઈ ગયો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)