શેરબજારના નબળા વલણ છતાં, મિડકેપ અને સ્મોલકેપમાં લાર્જકેપ રોકાણ પણ ચાલુ છે

શેરબજાર નીચું જઈ રહ્યું છે. શેરબજારમાં ઘણા રોકાણકારો નુકસાન સહન કરી રહ્યા છે. તે જ સમયે, બજારમાં નીચું જઈ રહ્યું હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો પણ ચિંતિત છે. જોકે, કેટલાક ફંડ્સ એવા છે જેણે રોકાણકારોને મોટા નુકસાનથી બચાવ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ ફંડનો સમાવેશ થાય છે.

| Updated on: Feb 12, 2025 | 4:28 PM
4 / 6
મિડકેપ ફંડસની જો આપણે વાત કરીએ તો તેમાં પણ ઓગ્સ્ટ મહિનાથી રોકાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ઓગસ્ટ મહિનામાં 3.054નું રોકાણ હતુ. જે એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી મહિનામાં 5,148 થયું છે.

મિડકેપ ફંડસની જો આપણે વાત કરીએ તો તેમાં પણ ઓગ્સ્ટ મહિનાથી રોકાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ઓગસ્ટ મહિનામાં 3.054નું રોકાણ હતુ. જે એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી મહિનામાં 5,148 થયું છે.

5 / 6
2024માં જ્યારે મિડ અને સ્મોલ-કેપ શેરોમાં તેજી હતી, ત્યારે પણ આ ફંડનું ધ્યાન લાર્જ-કેપ્સ પર હતું.છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતીય શેરબજારમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરે છે,

2024માં જ્યારે મિડ અને સ્મોલ-કેપ શેરોમાં તેજી હતી, ત્યારે પણ આ ફંડનું ધ્યાન લાર્જ-કેપ્સ પર હતું.છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતીય શેરબજારમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરે છે,

6 / 6
શેરબજારના નબળા વલણ છતાં, મિડકેપ અને સ્મોલકેપમાં લાર્જકેપ રોકાણ પણ ચાલુ છે