
સાંજ સમયે ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું આવશ્યક છે. સાથે જ, ઘરના દરેક ખૂણામાં પ્રકાશ છવાયેલો હોય એ પણ શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

સાંજના સમયે ઘરના પ્રવેશદ્વારને પ્રકાશિત કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત, મુખ્ય દરવાજા અને ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાનું પણ વિધાન છે. (Credits: - Canva)

સાંજના સમયે તુલસીના છોડનો સ્પર્શ કરવાનું અશુભ માનવામાં આવે છે. એ સાથે, આ સમય દરમિયાન નાણાંની લેવડદેવડ કરવાનું પણ ટાળવું જોઈએ.

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)