Kohli Surname History : કિંગ કોહલી વિરાટની અટકનો અર્થ અને રસપ્રદ ઈતિહાસ,જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ત્રિવેદી અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Nov 05, 2025 | 7:59 AM
1 / 10
કોહલી અટક એ ભારતના ઉત્તરપશ્ચિમ ભાગમાં ખાસ કરીને પંજાબ ક્ષેત્રમાં જોવા મળતી એક અગ્રણી અટક છે. આ નામ ખાસ કરીને શીખ અને હિન્દુ ખત્રી સમુદાયોમાં જોવા મળે છે.

કોહલી અટક એ ભારતના ઉત્તરપશ્ચિમ ભાગમાં ખાસ કરીને પંજાબ ક્ષેત્રમાં જોવા મળતી એક અગ્રણી અટક છે. આ નામ ખાસ કરીને શીખ અને હિન્દુ ખત્રી સમુદાયોમાં જોવા મળે છે.

2 / 10
કોહલી નામનો શાબ્દિક અર્થ અસ્પષ્ટ છે, કારણ કે તે એક જાતિ અથવા વારસાગત અટક છે અને કોઈ સામાન્ય શબ્દનો ભિન્નતા નથી. તેમ છતાં, કેટલાક વિદ્વતાપૂર્ણ અને પરંપરાગત સ્ત્રોતો અનુસાર આ કદાચ કોઈ જૂના ગામ અથવા સ્થળ સાથે જોડાયેલું હોઈ શકે છે. જ્યાં આ સમુદાય પહેલા રહેતા હતા.

કોહલી નામનો શાબ્દિક અર્થ અસ્પષ્ટ છે, કારણ કે તે એક જાતિ અથવા વારસાગત અટક છે અને કોઈ સામાન્ય શબ્દનો ભિન્નતા નથી. તેમ છતાં, કેટલાક વિદ્વતાપૂર્ણ અને પરંપરાગત સ્ત્રોતો અનુસાર આ કદાચ કોઈ જૂના ગામ અથવા સ્થળ સાથે જોડાયેલું હોઈ શકે છે. જ્યાં આ સમુદાય પહેલા રહેતા હતા.

3 / 10
કેટલાક સ્ત્રોતોમાં કોહલીને યોદ્ધા/પ્રશાસક જાતિ સાથે પણ જોડવામાં આવ્યો છે. કોહલી અટક મૂળ હિંદુ ખત્રી સમુદાયના છે, ખાસ કરીને વાણિયા અને ક્ષત્રિય વર્ણમાં આવે છે.

કેટલાક સ્ત્રોતોમાં કોહલીને યોદ્ધા/પ્રશાસક જાતિ સાથે પણ જોડવામાં આવ્યો છે. કોહલી અટક મૂળ હિંદુ ખત્રી સમુદાયના છે, ખાસ કરીને વાણિયા અને ક્ષત્રિય વર્ણમાં આવે છે.

4 / 10
ઘણા કોહલી સમુદાયના લોકો પાછળથી શીખ ધર્મ અપનાવ્યો અને ગુરુ સંપ્રદાયોમાં જોડાયા છે. આજે પંજાબમાં શીખ કોહલીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ઘણા કોહલી સમુદાયના લોકો પાછળથી શીખ ધર્મ અપનાવ્યો અને ગુરુ સંપ્રદાયોમાં જોડાયા છે. આજે પંજાબમાં શીખ કોહલીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

5 / 10
મુસ્લિમ કોહલીઓ: ભાગલા પહેલા, ઘણા કોહલીઓ મુસ્લિમ બન્યા હતા જે હવે પાકિસ્તાનમાં લાહોર, ગુજરાંવાલા, કરાચી વગેરેમાં જગ્યાએ વસે છે.

મુસ્લિમ કોહલીઓ: ભાગલા પહેલા, ઘણા કોહલીઓ મુસ્લિમ બન્યા હતા જે હવે પાકિસ્તાનમાં લાહોર, ગુજરાંવાલા, કરાચી વગેરેમાં જગ્યાએ વસે છે.

6 / 10
મૂળ સ્થાન: કોહલી પરિવારો પંજાબના મુખ્ય શહેરોમાં તેમના મૂળના હોવાનું જાણવા મળે છે - ,લાહોર, ગુજરાંવાલા,અમૃતસર,જલંધર, હોશિયારપુર સહિતની જગ્યાએ માનવામાં આવે છે.

મૂળ સ્થાન: કોહલી પરિવારો પંજાબના મુખ્ય શહેરોમાં તેમના મૂળના હોવાનું જાણવા મળે છે - ,લાહોર, ગુજરાંવાલા,અમૃતસર,જલંધર, હોશિયારપુર સહિતની જગ્યાએ માનવામાં આવે છે.

7 / 10
હિન્દુસ્તાનના ભાગલા પછી ભારતના દિલ્હી, પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાયી થયા. હવે કોહલી સમુદાયના કેટલાક લોકો કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થાયી થયા છે.

હિન્દુસ્તાનના ભાગલા પછી ભારતના દિલ્હી, પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાયી થયા. હવે કોહલી સમુદાયના કેટલાક લોકો કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થાયી થયા છે.

8 / 10
19મી-20મી સદીમાં, કોહલી પરિવારો વ્યવસાય અથવા રોજગાર માટે વિદેશમાં સ્થળાંતર થયા હતા. પંજાબના કોહલીઓ હવે યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. આ સમુદાયના લોકો વ્યવસાય, ટેકનોલોજી, દવા અને રાજકારણ જેવા ઘણા ક્ષેત્રોમાં સફળ છે.

19મી-20મી સદીમાં, કોહલી પરિવારો વ્યવસાય અથવા રોજગાર માટે વિદેશમાં સ્થળાંતર થયા હતા. પંજાબના કોહલીઓ હવે યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. આ સમુદાયના લોકો વ્યવસાય, ટેકનોલોજી, દવા અને રાજકારણ જેવા ઘણા ક્ષેત્રોમાં સફળ છે.

9 / 10
કોહલી સરનેમ એક સમૃદ્ધ ઐતિહાસિક અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી અટક છે, જેનાં મૂળ પંજાબની ખત્રી જાતિ, વેપારી પરંપરા અને શીખ-હિન્દુ ધાર્મિક વારસામાં જોવા મળે છે. આજે આ નામ ભારત અને સમગ્ર વિશ્વમાં ઓળખાય છે.

કોહલી સરનેમ એક સમૃદ્ધ ઐતિહાસિક અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી અટક છે, જેનાં મૂળ પંજાબની ખત્રી જાતિ, વેપારી પરંપરા અને શીખ-હિન્દુ ધાર્મિક વારસામાં જોવા મળે છે. આજે આ નામ ભારત અને સમગ્ર વિશ્વમાં ઓળખાય છે.

10 / 10
આ ઉપરાંત કોહલી અટકના લોકો રાજનીતિ, શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત જગતમાં પણ પ્રસિદ્ધ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

આ ઉપરાંત કોહલી અટકના લોકો રાજનીતિ, શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત જગતમાં પણ પ્રસિદ્ધ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 3:52 pm, Mon, 12 May 25

Follow Us