શું લોટ પણ એક્સપાયર થાય ? જાણો ઘઉં કે મેંદાનો લોટ કેટલા દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય, જુઓ તસવીરો

ભારતના દરેક ઘરમાં ઘઉં અને મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી રોટલી, પરાઠા, કેક સહિતની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવા નાસ્તા પણ બનાવી શકાય છે.

| Updated on: Jan 04, 2025 | 10:08 AM
4 / 6
મેંદાના લોટમાં વધુ અને લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોટ 6-8 મહિના સુધી સુરક્ષિત રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધીની હોઈ શકે છે.

મેંદાના લોટમાં વધુ અને લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોટ 6-8 મહિના સુધી સુરક્ષિત રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધીની હોઈ શકે છે.

5 / 6
તેમજ અન્ય પ્રકારના લોટ જેવા કે બાજરી, જુવાર અથવા મકાઈનો લોટની શેલ્ફ લાઇફ 1-2 મહિના છે. લોટમાંથી ગંધ આવે ત્યારે અથવા તો લોટનો રંગ બદલાઈ ગયો હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

તેમજ અન્ય પ્રકારના લોટ જેવા કે બાજરી, જુવાર અથવા મકાઈનો લોટની શેલ્ફ લાઇફ 1-2 મહિના છે. લોટમાંથી ગંધ આવે ત્યારે અથવા તો લોટનો રંગ બદલાઈ ગયો હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

6 / 6
જો લોટમાં નાના જંતુઓ અથવા નાના કણો દેખાય તો તેને તરત જ ફેંકી દો. તેમજ બગડેલા લોટનો સ્વાદ કડવો હોઈ શકે છે અથવા તેનો સ્વાદ વિચિત્ર હોઈ શકે છે.(All Pic - Freepik)

જો લોટમાં નાના જંતુઓ અથવા નાના કણો દેખાય તો તેને તરત જ ફેંકી દો. તેમજ બગડેલા લોટનો સ્વાદ કડવો હોઈ શકે છે અથવા તેનો સ્વાદ વિચિત્ર હોઈ શકે છે.(All Pic - Freepik)

Published On - 10:06 am, Sat, 4 January 25