
મેંદાના લોટમાં વધુ અને લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોટ 6-8 મહિના સુધી સુરક્ષિત રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધીની હોઈ શકે છે.

તેમજ અન્ય પ્રકારના લોટ જેવા કે બાજરી, જુવાર અથવા મકાઈનો લોટની શેલ્ફ લાઇફ 1-2 મહિના છે. લોટમાંથી ગંધ આવે ત્યારે અથવા તો લોટનો રંગ બદલાઈ ગયો હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

જો લોટમાં નાના જંતુઓ અથવા નાના કણો દેખાય તો તેને તરત જ ફેંકી દો. તેમજ બગડેલા લોટનો સ્વાદ કડવો હોઈ શકે છે અથવા તેનો સ્વાદ વિચિત્ર હોઈ શકે છે.(All Pic - Freepik)
Published On - 10:06 am, Sat, 4 January 25