Jyotish Shastra : પૂજા બાદ બાકી રહેલી સામગ્રીનું શું કરવું ? જાણો જ્યોતિષ શાસ્ત્રના નિયમો

પૂજામાં વિવિધ સામગ્રીઓનો ઉપયોગ થતો હોય છે, અને પૂજા બાદ પણ એમાંથી બચેલી સામગ્રીનો સદઉપયોગ કરવો જરૂરી હોય છે. ખાસ કરીને બચેલા પ્રસાદ કે ખોરાકનો સત્કારથી ઉપયોગ કરવો શાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

| Updated on: Apr 28, 2025 | 9:42 PM
4 / 7
જો પૂજા પછી ઘરમાં ફૂલો બચી જાય, તો તેને કચરામાં ફેંકી દો નહીં, તેના બદલે, આ ફૂલોને તમારા બગીચામાં અથવા કુંડામાં મુકો. થોડા સમય બાદ, આ ફૂલો કુંડામાં ખાતર તરીકે ફેરવાઈ જશે, જે છોડ માટે લાભદાયક છે.આ રીતે, તમારે ફૂલોનું યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.  ( Credits: Getty Images )   for review  (Credits: - Canva)

જો પૂજા પછી ઘરમાં ફૂલો બચી જાય, તો તેને કચરામાં ફેંકી દો નહીં, તેના બદલે, આ ફૂલોને તમારા બગીચામાં અથવા કુંડામાં મુકો. થોડા સમય બાદ, આ ફૂલો કુંડામાં ખાતર તરીકે ફેરવાઈ જશે, જે છોડ માટે લાભદાયક છે.આ રીતે, તમારે ફૂલોનું યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ( Credits: Getty Images ) for review (Credits: - Canva)

5 / 7
આ સિવાય, જો પૂજા પછી ચોખા, ઘઉં કે અન્ય અનાજ બચી જાય, તો તેને તમે તમારા બગીચામાં મૂકી શકો છો અથવા પક્ષીઓને ખવડાવી શકો છો.

આ સિવાય, જો પૂજા પછી ચોખા, ઘઉં કે અન્ય અનાજ બચી જાય, તો તેને તમે તમારા બગીચામાં મૂકી શકો છો અથવા પક્ષીઓને ખવડાવી શકો છો.

6 / 7
ધાર્મિક વિધિઓમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઘણી વાર ઘણું પાણી બચે છે. આવું થતા, પૂજા પૂર્ણ થયા પછી, એ પાણીને ઘરના દરેક ખૂણામાં અને તેના સભ્યો પર છાંટવું યોગ્ય હોય છે.પછી બાકી રહેલું પાણી તમે કોઈ તમારા બગીચામાં કે કુંડામાં પધરાવી શકો છો.   ( Credits: Getty Images )   for review  (Credits: - Canva)

ધાર્મિક વિધિઓમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઘણી વાર ઘણું પાણી બચે છે. આવું થતા, પૂજા પૂર્ણ થયા પછી, એ પાણીને ઘરના દરેક ખૂણામાં અને તેના સભ્યો પર છાંટવું યોગ્ય હોય છે.પછી બાકી રહેલું પાણી તમે કોઈ તમારા બગીચામાં કે કુંડામાં પધરાવી શકો છો. ( Credits: Getty Images ) for review (Credits: - Canva)

7 / 7
આ રીતે, પાણીનો યોગ્ય ઉપયોગ થાય છે અને પૂજા સામગ્રીનું અપમાન ન થાય. જો તમે આ રીતે પૂજા પછી બાકી રહેલી સામગ્રીનો ઉપયોગ કરશો, તો તે તમારા જીવનમાં કોઈ નકારાત્મક પ્રભાવ નહીં પેદા કરે.  ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )   for review  (Credits: - Canva)

આ રીતે, પાણીનો યોગ્ય ઉપયોગ થાય છે અને પૂજા સામગ્રીનું અપમાન ન થાય. જો તમે આ રીતે પૂજા પછી બાકી રહેલી સામગ્રીનો ઉપયોગ કરશો, તો તે તમારા જીવનમાં કોઈ નકારાત્મક પ્રભાવ નહીં પેદા કરે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images ) for review (Credits: - Canva)