Janmashtami Bhajan: આ 5 ભજનો સાંભળીને તમારું હૃદય નાચી ઉઠશે, તમે પણ કહેશો ‘જય હો નંદલાલ કી’

Janmashtami Special Bhajan: જન્માષ્ટમીના અવસરે ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ છે, તેથી લોકો પહેલાથી જ શ્રી કૃષ્ણના ભજનો ગુંજી રહ્યા છે. જાણો શ્રી કૃષ્ણના 5 શ્રેષ્ઠ ભજનો કયા છે.

| Updated on: Aug 09, 2025 | 3:48 PM
4 / 6
ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો: આ ભજનમાં કનૈયાનું એક નામ ગોવિંદ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો: આ ભજનમાં કનૈયાનું એક નામ ગોવિંદ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

5 / 6
ઓ કાન્હા અબ તો મુરલી કી: આ ગીત સ્ટાર પ્લસની સિરિયલ રિસ્તા ક્યા કહેલાતા હૈનું છે. તેમાં ભક્ત કનૈયાને વાંસળી વગાડવાનું કહે છે અને પોતના દુ:ખ હરવાનું કહે છે.

ઓ કાન્હા અબ તો મુરલી કી: આ ગીત સ્ટાર પ્લસની સિરિયલ રિસ્તા ક્યા કહેલાતા હૈનું છે. તેમાં ભક્ત કનૈયાને વાંસળી વગાડવાનું કહે છે અને પોતના દુ:ખ હરવાનું કહે છે.

6 / 6
કૌન કહેતે હૈ ભગવાન આતે નહીં: આ ગીતનો ભાવ ખુબ જ સરસ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમે નરસિંહ મહેતા તેમજ મીરાંબાઈની જેમ રાખશો તો ભગવાન તરત દોડીને આવશે.

કૌન કહેતે હૈ ભગવાન આતે નહીં: આ ગીતનો ભાવ ખુબ જ સરસ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમે નરસિંહ મહેતા તેમજ મીરાંબાઈની જેમ રાખશો તો ભગવાન તરત દોડીને આવશે.