જમ્મુ અને કાશ્મીર: શોપિયામાં 3 લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓ માર્યા ગયા

શોપિયા જિલ્લાના હીરપોરા પી.એસ.ના નબજી ખાતે 13 મે, 2025ના રોજ થયેલ એન્કાઉન્ટરમાં જવાનોએ ગુપ્ત માહિતીના આધારે 03 લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓને ઠાર માર્યા છે.

| Updated on: May 13, 2025 | 5:34 PM
4 / 5
આ ઘટનામાં 01 આતંકવાદી કોણ છે, તેનો ખુલાસો હજુ થયો નથી. જો કે, અન્ય 02 આતંકવાદીઓમાંથી એક શાહિદ કુટ્ટય અને બીજો અદનાન શફી ડાર છે.

આ ઘટનામાં 01 આતંકવાદી કોણ છે, તેનો ખુલાસો હજુ થયો નથી. જો કે, અન્ય 02 આતંકવાદીઓમાંથી એક શાહિદ કુટ્ટય અને બીજો અદનાન શફી ડાર છે.

5 / 5
મોહમ્મદ શફી ડારનો પુત્ર અદનાન શફી ડાર  વંડુના મેલહોરા, શોપિયાનો નિવાસી હતો. તે એલઈટી, કેટ-સીમાં 18 ઓક્ટોબર, 2024ના રોજ જોડાયો હતો. 18 ઓક્ટોબર, 2024ના રોજ શોપિયાના વાચી ખાતે નોન લોકલ મજૂરની હત્યામાં તે સંડોવાયેલો હતો.

મોહમ્મદ શફી ડારનો પુત્ર અદનાન શફી ડાર વંડુના મેલહોરા, શોપિયાનો નિવાસી હતો. તે એલઈટી, કેટ-સીમાં 18 ઓક્ટોબર, 2024ના રોજ જોડાયો હતો. 18 ઓક્ટોબર, 2024ના રોજ શોપિયાના વાચી ખાતે નોન લોકલ મજૂરની હત્યામાં તે સંડોવાયેલો હતો.

Published On - 4:32 pm, Tue, 13 May 25