રાજીનામાંની આખરી રાત.. કોઈને જાણ કર્યા વિના જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જગદીપ ધનખડ, જાણો એ રાત્રે શું થયું ?

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવાર રાત્રે અચાનક પોતાનું રાજીનામું આપી દીધું છે, જેને મંગળવારે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું. ધનખડે પોતાના સ્વાસ્થ્યને કારણે તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજીનામાની રીત અને સમયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

| Updated on: Jul 23, 2025 | 9:58 PM
4 / 5
ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજીનામાની સત્તાવાર જાણકારી આપ્યા બાદ ચૂંટણીઓ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજીનામાની સત્તાવાર જાણકારી આપ્યા બાદ ચૂંટણીઓ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

5 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે અને બ્રિટન તથા માલદીવની મુલાકાતે ગયા છે. એવું મનાય છે કે વડાપ્રધાનની વાપસી પછી જ નવા ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. શાસક પક્ષમાં ઉમેદવારના નામોને લઈને આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે અને બ્રિટન તથા માલદીવની મુલાકાતે ગયા છે. એવું મનાય છે કે વડાપ્રધાનની વાપસી પછી જ નવા ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. શાસક પક્ષમાં ઉમેદવારના નામોને લઈને આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Published On - 9:58 pm, Wed, 23 July 25