4 / 5
જો તમે પણ જ્યોર્તિલિંગના દર્શન માટે આ ટુર પેકેજ બુક કર્યું છે. તો તમારે રાજકોટ, સુરેન્દ્ર નગર, વીરમગામ,અમદાવાદ, નડિયાદ, આણંદ અને છાયાપુરી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસવા અને ઉતરવાનું રહેશે. આ પેકેજ બુક કરાવવા માટે તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ બુક કરવાનું રહેશે.