10મી મેથી શરુ થાય છે ચારધામ યાત્રા, રેલવેના આ સસ્તા ટૂર પેકેજનો ઉઠાવો લાભ

આ ચારધામ યાત્રા ટુર પેકેજ છે, જેમાં શ્રદ્ધાળુઓને સસ્તામાં ચારધામના દર્શન કરી શકો છો.જેમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજ ક્યાર થી શરુ થાય છે અને તેની કિંમત કેટલી છે.

| Updated on: May 09, 2024 | 2:53 PM
4 / 5
આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

5 / 5
આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.