
આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.