
ચેન્નાઈ ખાસ કરીને કાર્ડિયાક કેર, ઓર્થોપેડિક અને પ્રજનનક્ષમતા સારવાર માટે જાણીતું છે.

ભારતમાં ઓછા ખર્ચે સારવાર અને સુવિધાઓને કારણે, પડોશી દેશોના લોકો અહીં સારવાર માટે આવી રહ્યા છે. આને મેડિકલ ટુરિઝમ કહેવામાં આવે છે.

ચેન્નાઈમાં મોટી સંખ્યામાં મલ્ટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો છે, જે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.