Breaking News : ભારત સરકાર એલર્ટ, સિંગાપોર અને હોંગકોંગમાં Covid-19 એ મચાવ્યો હાહાકાર, ભારતમાં 257 કેસ

સિંગાપોર અને હોંગકોંગમાં COVID-19 ના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, ભારતના આરોગ્ય મંત્રાલયે સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે ભારતમાં COVID-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે ભારતમાં કોરોનાના કેટલાક એક્ટિવ કેસો પણ છે.

| Updated on: May 19, 2025 | 10:16 PM
4 / 6
19 મે, 2025 સુધીના આંકડા મુજબ ભારતમાં કુલ 257 સક્રિય COVID-19 કેસો છે, જે દેશની મોટી વસતીની સામે ખૂબ જ ઓછા ગણાય. આમાંથી લગભગ બધા જ કેસો સામાન્ય પ્રકારના છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત નથી.

19 મે, 2025 સુધીના આંકડા મુજબ ભારતમાં કુલ 257 સક્રિય COVID-19 કેસો છે, જે દેશની મોટી વસતીની સામે ખૂબ જ ઓછા ગણાય. આમાંથી લગભગ બધા જ કેસો સામાન્ય પ્રકારના છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત નથી.

5 / 6
દેશમાં શ્વસન સંબંધિત વાયરસની બિમારીઓની નજરખેલી માટે મજબૂત વ્યવસ્થા કાર્યરત છે, જેમાં COVID-19 સહિતના રોગો માટે સમન્વિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ (IDSP) અને ICMRની સિસ્ટમ કાર્યરત છે.

દેશમાં શ્વસન સંબંધિત વાયરસની બિમારીઓની નજરખેલી માટે મજબૂત વ્યવસ્થા કાર્યરત છે, જેમાં COVID-19 સહિતના રોગો માટે સમન્વિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ (IDSP) અને ICMRની સિસ્ટમ કાર્યરત છે.

6 / 6
કેન્દ્ર આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જનસ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા યોગ્ય પગલાં લેવા માટે સક્રિય છે.

કેન્દ્ર આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જનસ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા યોગ્ય પગલાં લેવા માટે સક્રિય છે.