Western Train Update: ગુજરાતના લોકો માટે ટ્રેનનું અપડેટ, આટલી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં થયા છે ફેરફાર

અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવી રહી છે.

| Updated on: Mar 31, 2024 | 2:45 PM
4 / 5
(2)  ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(2) ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

5 / 5
(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.