Doctor on Train : ચાલતી ટ્રેનમાં અચાનક કોઇની તબિયત બગડે તો આ નંબર પર કોલ કરો.. ડૉક્ટર આવશે

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે વિશેષ તબીબી સેવા પૂરી પાડે છે. લાંબી મુસાફરીમાં તબિયત બગડે તો તેના માટે તમને સર્વ મળી રહેવાની છે અને એ પણ ટ્રેનમાં.

| Updated on: Nov 26, 2025 | 3:29 PM
4 / 5
મુસાફરોને ઘણી વાર તેવા કિસ્સાઓનો સામનો કરવો પડે છે જ્યાં સમસ્યા ગંભીર ન હોવા છતાં તબિયત બગડી જાય છે, જેમ કે હળવો તાવ, પેટમાં દુખાવો, ઉલટી, શરીરમાં દુખાવો અથવા એલર્જી. આવી પરિસ્થિતિમાં પણ મુસાફરે TTE ને જાણ કરવી જોઈએ. TTE ગાર્ડના ડબ્બામાં રાખેલી ફર્સ્ટ એઇડ કીટમાંથી દવાનો એક ડોઝ લઈ મુસાફરને આપે છે, અને આ દવા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. મુસાફરને કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

મુસાફરોને ઘણી વાર તેવા કિસ્સાઓનો સામનો કરવો પડે છે જ્યાં સમસ્યા ગંભીર ન હોવા છતાં તબિયત બગડી જાય છે, જેમ કે હળવો તાવ, પેટમાં દુખાવો, ઉલટી, શરીરમાં દુખાવો અથવા એલર્જી. આવી પરિસ્થિતિમાં પણ મુસાફરે TTE ને જાણ કરવી જોઈએ. TTE ગાર્ડના ડબ્બામાં રાખેલી ફર્સ્ટ એઇડ કીટમાંથી દવાનો એક ડોઝ લઈ મુસાફરને આપે છે, અને આ દવા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. મુસાફરને કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

5 / 5
જો તબિયત બગડે ત્યારે TTE અથવા ગાર્ડ સુધી સંપર્ક ન થઈ શકે, તો મુસાફરો સીધા જ રેલવે હેલ્પલાઇન નંબર 138 પર કૉલ કરી શકે છે. આ નંબર પર કૉલ થતા જ કંટ્રોલ રૂમને માહિતી મળે છે અને આગલા સ્ટેશન પર તબીબી સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે, મુસાફરો TTE ને જાણ કરે અથવા 138 પર કૉલ કરે બંને રીતે ચાલતી ટ્રેનમાં તબીબી સારવાર સરળતાથી મળી શકે છે.

જો તબિયત બગડે ત્યારે TTE અથવા ગાર્ડ સુધી સંપર્ક ન થઈ શકે, તો મુસાફરો સીધા જ રેલવે હેલ્પલાઇન નંબર 138 પર કૉલ કરી શકે છે. આ નંબર પર કૉલ થતા જ કંટ્રોલ રૂમને માહિતી મળે છે અને આગલા સ્ટેશન પર તબીબી સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે, મુસાફરો TTE ને જાણ કરે અથવા 138 પર કૉલ કરે બંને રીતે ચાલતી ટ્રેનમાં તબીબી સારવાર સરળતાથી મળી શકે છે.

Published On - 3:25 pm, Wed, 26 November 25