Railway News : ટ્રેનના જનરલ કોચમાં હવે નહીં જોવા મળે ભારે ભીડ, જેટલી સીટ હશે એટલી જ ટિકિટ મળશે ! 

ભારતીય રેલવેએ યાત્રીઓના આરામ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જનરલ કોચમાં લિમિટેડ ટિકિટ જ મળશે. જોકે આ અંગે વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

| Updated on: Jul 16, 2025 | 9:05 PM
4 / 5
નવા નિયમો હેઠળ હવે એસી કોચ માટે માત્ર 60% અને સ્લીપર કોચ માટે 30% બેઠકોના આધારે જ વેટિંગ ટિકિટ આપવામાં આવશે. આ પગલાં ટ્રેન અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટાડવામાં મદદરૂપ બનશે.

નવા નિયમો હેઠળ હવે એસી કોચ માટે માત્ર 60% અને સ્લીપર કોચ માટે 30% બેઠકોના આધારે જ વેટિંગ ટિકિટ આપવામાં આવશે. આ પગલાં ટ્રેન અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટાડવામાં મદદરૂપ બનશે.

5 / 5
15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર પર મળતાં ઓટીપીની જરૂર પડશે. ઓટીપી દાખલ કર્યા પછી જ ટિકિટ બુકિંગ પૂર્ણ થશે.

15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર પર મળતાં ઓટીપીની જરૂર પડશે. ઓટીપી દાખલ કર્યા પછી જ ટિકિટ બુકિંગ પૂર્ણ થશે.