Railway HelpLine : હવે એક ક્લિક પર કરી શકાશે રેલવેની કોઈ પણ ફરિયાદ, તાત્કાલિક લેવાશે એક્શન, જાણો

ચાલતી ટ્રેનમાં થોડી પણ અસુવિધા હોય તો... જો સ્વચ્છતા અને સુરક્ષાની જરૂર હોય તો, તે એક ક્લિકમાં ઉકેલાઈ જશે. આ માટે રેલવે દ્વારા રેલમદદ સુવિધા શરૂ કરી છે.

| Updated on: Jul 04, 2025 | 4:21 PM
4 / 5
આટલું જ નહીં, મુસાફરો ફરિયાદોનું સ્ટેટસ પણ જોઈ શકશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને ટૂંક સમયમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આટલું જ નહીં, મુસાફરો ફરિયાદોનું સ્ટેટસ પણ જોઈ શકશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને ટૂંક સમયમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

5 / 5
અત્યાર સુધી મુસાફરોને તેમની ફરિયાદોના નિરાકરણ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ફરિયાદ નોંધાયા પછી, તે સંબંધિત DRM ઓફિસમાં જાય છે. ત્યાંથી તેને સંબંધિત અધિકારીને ફોરવર્ડ કરવામાં આવે છે. આમાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ સમય ખૂબ ઘટી ગયો છે અને ગણતરીના સમયમાં રેલમદદ વડે સમસ્યાનું નિવારણ થાય છે.

અત્યાર સુધી મુસાફરોને તેમની ફરિયાદોના નિરાકરણ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ફરિયાદ નોંધાયા પછી, તે સંબંધિત DRM ઓફિસમાં જાય છે. ત્યાંથી તેને સંબંધિત અધિકારીને ફોરવર્ડ કરવામાં આવે છે. આમાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ સમય ખૂબ ઘટી ગયો છે અને ગણતરીના સમયમાં રેલમદદ વડે સમસ્યાનું નિવારણ થાય છે.

Published On - 4:16 pm, Fri, 4 July 25