India-Pakistan Missile Flight Time : ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગે ?

|

Jan 30, 2025 | 6:51 PM

ભારતની બ્રહ્મોસ મિસાઇલના આકસ્મિક લોન્ચિંગ પછી, પાકિસ્તાન સુધી પહોંચવાનો સમય ચર્ચાનો વિષય બન્યો છે. દરેક લોકો એ વાત જાણવા ઉત્સુખ છે કે ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગશે.

1 / 7
જો ભારતથી કોઈ મિસાઇલ છોડવામાં આવે, તો તેને પાકિસ્તાન સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તે જાણવું ઘણા માટે રસપ્રદ છે.

જો ભારતથી કોઈ મિસાઇલ છોડવામાં આવે, તો તેને પાકિસ્તાન સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તે જાણવું ઘણા માટે રસપ્રદ છે.

2 / 7
9 માર્ચ, 2022 ના રોજ, બ્રહ્મોસ મિસાઇલ આકસ્મિક રીતે લોન્ચ થઈ હતી, જે પાકિસ્તાનની સરહદમાં જઈને પડી. આ અંગે ભારે વિવાદ થયો હતો.

9 માર્ચ, 2022 ના રોજ, બ્રહ્મોસ મિસાઇલ આકસ્મિક રીતે લોન્ચ થઈ હતી, જે પાકિસ્તાનની સરહદમાં જઈને પડી. આ અંગે ભારે વિવાદ થયો હતો.

3 / 7
આ મિસાઇલ ભારતના હરિયાણાના અંબાલામાંથી છોડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ભૂલથી લોન્ચ થઈ હતી.

આ મિસાઇલ ભારતના હરિયાણાના અંબાલામાંથી છોડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ભૂલથી લોન્ચ થઈ હતી.

4 / 7
ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

5 / 7
તપાસમાં જાણવા મળ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચવામાં માત્ર 3 મિનિટ 44 સેકન્ડનો સમય લાગ્યો.

તપાસમાં જાણવા મળ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચવામાં માત્ર 3 મિનિટ 44 સેકન્ડનો સમય લાગ્યો.

6 / 7
આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી, અને પછી મામલો કોર્ટમાં પહોંચ્યો.

આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી, અને પછી મામલો કોર્ટમાં પહોંચ્યો.

7 / 7
આ ઘટના બાદ, ભારતીય વાયુસેનાના 3 અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ, ભારતીય વાયુસેનાના 3 અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.