India-Pakistan Missile Flight Time : ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગે ?

ભારતની બ્રહ્મોસ મિસાઇલના આકસ્મિક લોન્ચિંગ પછી, પાકિસ્તાન સુધી પહોંચવાનો સમય ચર્ચાનો વિષય બન્યો છે. દરેક લોકો એ વાત જાણવા ઉત્સુખ છે કે ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગશે.

| Updated on: Jan 30, 2025 | 6:51 PM
4 / 7
ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

5 / 7
તપાસમાં જાણવા મળ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચવામાં માત્ર 3 મિનિટ 44 સેકન્ડનો સમય લાગ્યો.

તપાસમાં જાણવા મળ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચવામાં માત્ર 3 મિનિટ 44 સેકન્ડનો સમય લાગ્યો.

6 / 7
આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી, અને પછી મામલો કોર્ટમાં પહોંચ્યો.

આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી, અને પછી મામલો કોર્ટમાં પહોંચ્યો.

7 / 7
આ ઘટના બાદ, ભારતીય વાયુસેનાના 3 અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ, ભારતીય વાયુસેનાના 3 અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.