
એવું માનવામાં આવે છે કે જો તમે નકારાત્મક ઉર્જા ઘટાડવા માંગતા હો,તો તમે સરસવ શિવલિંગ પર અર્પણ કરી શકો છો. સરસવને શિવલિંગ પર અર્પણ કરવાથી ગુરુ ગ્રહના અશુભ પ્રભાવ દૂર થાય છે. આર્થિક સમૃદ્ધિ વધે છે.

હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દેવોના દેવ ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ દરેક સંકટમાંથી બહાર નીકળી શકે છે.

શિવપુરાણ અનુસાર, જે ભક્ત યોગ્ય વિધિઓ સાથે શિવલિંગની પૂજા કરે છે તેને દુઃખનો સામનો કરવાની શક્તિ મળે છે. ( નોંધ : અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે )