સાંજના સમયે આ 5 કામ ઘરમાં કર્યા તો પસ્તાવાના દિવસો આવશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે કેટલાંક કામો ન કરવા જોઈએ, કેમ કે આ કામો કરવાથી નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને જીવનમાં અશાંતિ છવાઈ જાય છે.

| Updated on: May 12, 2025 | 6:47 PM
4 / 7
વાળ અને નખ કાપવા: સાંજના સમયે વાળ કે નખ કાપવાથી શરીરની ઉર્જામાં ઘટાડો થાય છે. આ સિવાય માનસિક અશાંતિ અને સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં વધારો થાય છે.

વાળ અને નખ કાપવા: સાંજના સમયે વાળ કે નખ કાપવાથી શરીરની ઉર્જામાં ઘટાડો થાય છે. આ સિવાય માનસિક અશાંતિ અને સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં વધારો થાય છે.

5 / 7
ઘરની સફાઇ કરવી: સાંજના સમયે ઘર સાફ કરવામાં આવે છે તો ઘરમાં રહેલ સકારાત્મક ઉર્જામાં ઘટાડો થાય છે. આ સમય આરામ કરવાનો અને પૂજા પાઠ કરવાનો હોય છે. એવામાં જો તમે સાંજના સમયે ઘર સાફ કરવા કાઢો છો, તો તેનાથી ઘરમાં તણાવનો માહોલ ઊભો થાય છે.

ઘરની સફાઇ કરવી: સાંજના સમયે ઘર સાફ કરવામાં આવે છે તો ઘરમાં રહેલ સકારાત્મક ઉર્જામાં ઘટાડો થાય છે. આ સમય આરામ કરવાનો અને પૂજા પાઠ કરવાનો હોય છે. એવામાં જો તમે સાંજના સમયે ઘર સાફ કરવા કાઢો છો, તો તેનાથી ઘરમાં તણાવનો માહોલ ઊભો થાય છે.

6 / 7
ઘરનો પ્રવેશદ્વાર: સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખવાથી માં લક્ષ્મી નિરાશ થાય છે અને ઘરની આવકમાં ઘટાડો થાય છે.

ઘરનો પ્રવેશદ્વાર: સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખવાથી માં લક્ષ્મી નિરાશ થાય છે અને ઘરની આવકમાં ઘટાડો થાય છે.

7 / 7
ધારદાર વસ્તુનો ઉપયોગ: સાંજના સમયે ચપ્પુ અને કાતર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી માનસિક અશાંતિ અનુભવાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે.

ધારદાર વસ્તુનો ઉપયોગ: સાંજના સમયે ચપ્પુ અને કાતર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી માનસિક અશાંતિ અનુભવાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે.