History of city name : ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ભરૂચ, ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નર્મદા નદીના કિનારે વસેલું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. ભરૂચનો ઉલ્લેખ મહાભારત, રામાયણ અને જુદા-જુદા વિદેશી પ્રવાસીઓના વર્ણનોમાં જોવા મળે છે.

| Updated on: Apr 03, 2025 | 7:57 PM
4 / 13
મહાભારત અને રામાયણમાં ભરૂચનું ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં લખ્યું છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન ભરૂચમાં રહેવાસ કર્યો હતો.

મહાભારત અને રામાયણમાં ભરૂચનું ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં લખ્યું છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન ભરૂચમાં રહેવાસ કર્યો હતો.

5 / 13
ઋગ્વેદ અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે નર્મદા તટે ભરૂચ એક મહત્વપૂર્ણ યજ્ઞભૂમિ અને તપોસ્થાન હતું. રામાયણ અનુસાર, રામચંદ્રજી વનવાસ દરમિયાન અહીં એક રાત્રિ રોકાયા હતા.

ઋગ્વેદ અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે નર્મદા તટે ભરૂચ એક મહત્વપૂર્ણ યજ્ઞભૂમિ અને તપોસ્થાન હતું. રામાયણ અનુસાર, રામચંદ્રજી વનવાસ દરમિયાન અહીં એક રાત્રિ રોકાયા હતા.

6 / 13
મૌર્ય વંશના મહાન રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને આ પછી સમ્રાટ અશોકના શાસન દરમિયાન ભરૂચ એક મહત્વપૂર્ણ શહેર હતું. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં (ઈ.સ. 319–550) ભરૂચ ઉન્નત બંદર તરીકે વિકસ્યું, જ્યાંથી વિદેશી વેપાર ચાલતો.

મૌર્ય વંશના મહાન રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને આ પછી સમ્રાટ અશોકના શાસન દરમિયાન ભરૂચ એક મહત્વપૂર્ણ શહેર હતું. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં (ઈ.સ. 319–550) ભરૂચ ઉન્નત બંદર તરીકે વિકસ્યું, જ્યાંથી વિદેશી વેપાર ચાલતો.

7 / 13
સાતવાહન અને રાષ્ટ્રકૂટ શાસન (ઈ.સ. 200–800) આ યુગમાં ભરૂચ ભારત અને વિદેશી વેપારીઓ વચ્ચે એક મોટું વેપારી કેન્દ્ર બની ગયું. ખાસ કરીને રોમન, ગ્રીક અને અરબ વેપારીઓ અહીંથી વેપાર કરતા. રાષ્ટ્રકૂટ શાસન  શાસન શાસન દરમિયાન ભરૂચ એક મજબૂત રાજકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે ઉભરાયું.

સાતવાહન અને રાષ્ટ્રકૂટ શાસન (ઈ.સ. 200–800) આ યુગમાં ભરૂચ ભારત અને વિદેશી વેપારીઓ વચ્ચે એક મોટું વેપારી કેન્દ્ર બની ગયું. ખાસ કરીને રોમન, ગ્રીક અને અરબ વેપારીઓ અહીંથી વેપાર કરતા. રાષ્ટ્રકૂટ શાસન શાસન શાસન દરમિયાન ભરૂચ એક મજબૂત રાજકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે ઉભરાયું.

8 / 13
અરબ અને સુલતાન શાસન (ઈ.સ. 800–1300) 8મી સદીમાં અરબોએ ભારત પર હુમલાઓ શરૂ કર્યા, અને ભરૂચ પર પણ તેમની નજર પડી. મોહમ્મદ ગઝની અને ઘોરીના આક્રમણો પછી, ભરૂચમાં મુસ્લિમ શાસન શરૂ થયું.

અરબ અને સુલતાન શાસન (ઈ.સ. 800–1300) 8મી સદીમાં અરબોએ ભારત પર હુમલાઓ શરૂ કર્યા, અને ભરૂચ પર પણ તેમની નજર પડી. મોહમ્મદ ગઝની અને ઘોરીના આક્રમણો પછી, ભરૂચમાં મુસ્લિમ શાસન શરૂ થયું.

9 / 13
અકબર (1572) ના સમયમાં ભરૂચ મુઘલ શાસન હેઠળ આવ્યું અને તે દરિયાઈ વેપાર માટે મહત્વપૂર્ણ બંદર હતું.

અકબર (1572) ના સમયમાં ભરૂચ મુઘલ શાસન હેઠળ આવ્યું અને તે દરિયાઈ વેપાર માટે મહત્વપૂર્ણ બંદર હતું.

10 / 13
મરાઠા શાસનમાં (18મી સદી) નાનાસાહેબ પેશવામાં ભરૂચ પર કબજો મેળવ્યો. 18મી સદીમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવી ભરૂચ પર કબજો જમાવ્યો.

મરાઠા શાસનમાં (18મી સદી) નાનાસાહેબ પેશવામાં ભરૂચ પર કબજો મેળવ્યો. 18મી સદીમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવી ભરૂચ પર કબજો જમાવ્યો.

11 / 13
1772માં અંગ્રેજોએ ભરૂચ પર શાસન શરૂ કર્યું.બ્રિટિશરો માટે ભરૂચ મહત્વનું વેપારી કેન્દ્ર હતું, ખાસ કરીને કપાસ, મસાલા અને ઊનનો વેપાર. 1864માં ભરૂચમાં રેલવે શરૂ થયો, જે વેપાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો.

1772માં અંગ્રેજોએ ભરૂચ પર શાસન શરૂ કર્યું.બ્રિટિશરો માટે ભરૂચ મહત્વનું વેપારી કેન્દ્ર હતું, ખાસ કરીને કપાસ, મસાલા અને ઊનનો વેપાર. 1864માં ભરૂચમાં રેલવે શરૂ થયો, જે વેપાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો.

12 / 13
ભરૂચ આજના સમયમાં રાસાયણિક ઉદ્યોગો, ટેક્સટાઇલ ઉદ્યોગ અને નર્મદા નદીના કારણે ખેતી માટે જાણીતું છે.આ શહેરમાં અનેક મોટા ઉદ્યોગો જેવા કે GNFC, GIDC, ONGC અનેONGC પ્લાન્ટ્સ છે.

ભરૂચ આજના સમયમાં રાસાયણિક ઉદ્યોગો, ટેક્સટાઇલ ઉદ્યોગ અને નર્મદા નદીના કારણે ખેતી માટે જાણીતું છે.આ શહેરમાં અનેક મોટા ઉદ્યોગો જેવા કે GNFC, GIDC, ONGC અનેONGC પ્લાન્ટ્સ છે.

13 / 13
આજના સમયમાં ભરૂચ ઉદ્યોગો, કેમિકલ પ્લાંટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે. આ ઉપરાંત, નર્મદા નદી અને ભરૂચના ભૃગુરિશ્વર મહાદેવ મંદિર, ગોલ ટાવર અને અન્ય ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે.

આજના સમયમાં ભરૂચ ઉદ્યોગો, કેમિકલ પ્લાંટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે. આ ઉપરાંત, નર્મદા નદી અને ભરૂચના ભૃગુરિશ્વર મહાદેવ મંદિર, ગોલ ટાવર અને અન્ય ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે.

Published On - 7:01 pm, Thu, 20 March 25