Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે સારું ? જાણી લો

ઉનાળામાં દેશી ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા ઓક્સિડાઇઝ્ડ ફેટી એસિડ અને વિટામિન K વજન ઘટાડવા અને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.

| Updated on: Apr 09, 2025 | 4:28 PM
4 / 6
ઘીમાં વિટામિન K ની પૂરતી માત્રા જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

ઘીમાં વિટામિન K ની પૂરતી માત્રા જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

5 / 6
ઉનાળાની ઋતુમાં પાચન સંબંધી સમસ્યાઓ ઘણીવાર આપણને પરેશાન કરે છે. જો તમને પેટ ખરાબ રહેતું હોય તો સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાઓ.

ઉનાળાની ઋતુમાં પાચન સંબંધી સમસ્યાઓ ઘણીવાર આપણને પરેશાન કરે છે. જો તમને પેટ ખરાબ રહેતું હોય તો સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાઓ.

6 / 6
જે લોકો ઘણીવાર સુસ્ત રહે છે તેમણે તેમના આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. તે ખૂબ ફાયદાકારક છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image  Canva)

જે લોકો ઘણીવાર સુસ્ત રહે છે તેમણે તેમના આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. તે ખૂબ ફાયદાકારક છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image Canva)

Published On - 4:28 pm, Wed, 9 April 25