Herbal Tea : આ 4 પ્રકારની ચા વધારશે ઈમ્યુનિટી લેવલ, હવાના પ્રદુષણ સામે લડવામાં થશે મદદરુપ

Herbal Tea : વાયુ પ્રદૂષણની અસર શ્વસનતંત્ર પર સૌથી વધુ જોવા મળે છે. પ્રદૂષણ દરમિયાન લોકોને શ્વાસની તકલીફ થવા લાગે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની અસરો સામે લડવા માટે કેટલીક હર્બલ ટીને રૂટિનમાં સામેલ કરી શકાય છે.

| Updated on: Nov 27, 2024 | 2:42 PM
4 / 5
નીલગિરી ચા : નીલગિરી ચા વાયુ પ્રદૂષણની આરોગ્ય અસરો સામે લડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ હર્બલ ટી શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે. નીલગિરીનું તેલ શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. આ ચા બ્રોન્કાઇટિસ અને સામાન્ય શરદીના કિસ્સામાં પણ પી શકાય છે.

નીલગિરી ચા : નીલગિરી ચા વાયુ પ્રદૂષણની આરોગ્ય અસરો સામે લડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ હર્બલ ટી શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે. નીલગિરીનું તેલ શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. આ ચા બ્રોન્કાઇટિસ અને સામાન્ય શરદીના કિસ્સામાં પણ પી શકાય છે.

5 / 5
ફુદીના ચા : ફુદિના ચા માત્ર શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે, પરંતુ તે તમારા મૂડને સુધારવામાં પણ મદદરૂપ છે. ફુદીનાની ચા પીવાથી તાજગીનો અનુભવ થાય છે. આ ચા શ્વસનતંત્રના સ્નાયુઓને આરામ આપે છે. જેના કારણે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.

ફુદીના ચા : ફુદિના ચા માત્ર શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે, પરંતુ તે તમારા મૂડને સુધારવામાં પણ મદદરૂપ છે. ફુદીનાની ચા પીવાથી તાજગીનો અનુભવ થાય છે. આ ચા શ્વસનતંત્રના સ્નાયુઓને આરામ આપે છે. જેના કારણે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.