Women’s Health : દરેક છોકરીને ખબર હોવી જોઈએ કે હનીમૂન સિસ્ટીટીસ શું છે?

હનીમૂન સિસ્ટીટીસ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ મોટાભાગની મહિલાઓ આના વિશે જાણતી નથી. મહિલાઓ આ વિશે વાત કરતા પણ ડરતી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ હનીમૂન સિસ્ટીટીસ શું છે અને તેના લક્ષણો શું છે.

| Updated on: Aug 07, 2025 | 10:12 AM
4 / 8
આ વાત ખુબ સામાન્ય છે પરંતુ ધણી વખત આના વિશે મહિલાઓ હંમેશા વાત કરતા સંકોચાય છે. જેનાથી સારવારમાં વિંલબ થઈ શકે છે. આ સ્થિતિ શારીરિક અસહજતાના કારણે બને છે પરંતુ માનસિક તણાવ પણ ઉભો કરી શકે છે.

આ વાત ખુબ સામાન્ય છે પરંતુ ધણી વખત આના વિશે મહિલાઓ હંમેશા વાત કરતા સંકોચાય છે. જેનાથી સારવારમાં વિંલબ થઈ શકે છે. આ સ્થિતિ શારીરિક અસહજતાના કારણે બને છે પરંતુ માનસિક તણાવ પણ ઉભો કરી શકે છે.

5 / 8
હનીમૂન સિસ્ટીટીસ એક પ્રકારનું યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન છે. જે શારીરિક સંબંધો બાંધ્યા બાદ મહિલાઓને પ્રભાવિત કરે છે. આ ઈન્ફેક્શન ત્યારે થાય છે. જ્યારે બેક્ટીરિયા યુરીનરી ટ્રેક્ટમાં પ્રવેશ કરી જાય છે. મોટાભાગે આ સમસ્યા કેટલાક દિવસો કે અઠવાડિયા સુધી રહી શકે છે.

હનીમૂન સિસ્ટીટીસ એક પ્રકારનું યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન છે. જે શારીરિક સંબંધો બાંધ્યા બાદ મહિલાઓને પ્રભાવિત કરે છે. આ ઈન્ફેક્શન ત્યારે થાય છે. જ્યારે બેક્ટીરિયા યુરીનરી ટ્રેક્ટમાં પ્રવેશ કરી જાય છે. મોટાભાગે આ સમસ્યા કેટલાક દિવસો કે અઠવાડિયા સુધી રહી શકે છે.

6 / 8
હનીમૂન સિસ્ટીટીસનું મુખ્ય કારણ શારીરિક સંબંધો દરમિયાન પેશાબની નળીમાં બેક્ટેરિયાનો પ્રવેશ છે. આ ઉપરાંત, સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી પણ તેનું જોખમ વધે છે. હનીમૂન ,સિસ્ટીટીસથી બચવા માટે શારીરિક સંબંધો બાંધતા પહેલા અને બાદમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

હનીમૂન સિસ્ટીટીસનું મુખ્ય કારણ શારીરિક સંબંધો દરમિયાન પેશાબની નળીમાં બેક્ટેરિયાનો પ્રવેશ છે. આ ઉપરાંત, સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી પણ તેનું જોખમ વધે છે. હનીમૂન ,સિસ્ટીટીસથી બચવા માટે શારીરિક સંબંધો બાંધતા પહેલા અને બાદમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

7 / 8
જો તમને પણ લાગે કે, તમે હનીમૂન સિસ્ટીટીસની ઝપેટમાં આવ્યા છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. લગ્ન પછી જાતીય પ્રવૃત્તિમાં અચાનક વધારો થવાથી સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જેના કારણે બેક્ટેરિયા વધી શકે છે અને શરીરમાં પ્રવેશ કરી શકે છે.

જો તમને પણ લાગે કે, તમે હનીમૂન સિસ્ટીટીસની ઝપેટમાં આવ્યા છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. લગ્ન પછી જાતીય પ્રવૃત્તિમાં અચાનક વધારો થવાથી સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જેના કારણે બેક્ટેરિયા વધી શકે છે અને શરીરમાં પ્રવેશ કરી શકે છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)