Women’s Health : શું છે ક્રિપ્ટિક પ્રેગ્નન્સી ? છેલ્લા મહિના સુધી પ્રેગ્નેન્સીની ખબર પડતી નથી, જાણો શું આ કોઈ બીમારી છે?

ક્રિપ્ટિક પ્રેગ્નેન્સીમાં મહિલાઓને જાણ નથી રહેતી કે, તે પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નેન્સીના છેલ્લા અઠવાડિયે ડિલીવરી સમયે તેમને પ્રેગ્નેન્સીની જાણ થાય છે. તો ચાલો જાણીએ કે, આ ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી શું છે.

| Updated on: Apr 12, 2025 | 7:13 AM
4 / 8
મોટાભાગની સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના ચારથી છ અઠવાડિયાની વચ્ચે તેના વિશે ખબર પડે છે. જ્યારે કોઈ સ્ત્રીને પીરિયડ બંધ થાય છે, ત્યારે તે તેની પ્રેગ્નેન્સીની તપાસ કરાવે છે અને જો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેની પ્રેગ્નેન્સી કન્ફોર્મ થાય છે.

મોટાભાગની સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના ચારથી છ અઠવાડિયાની વચ્ચે તેના વિશે ખબર પડે છે. જ્યારે કોઈ સ્ત્રીને પીરિયડ બંધ થાય છે, ત્યારે તે તેની પ્રેગ્નેન્સીની તપાસ કરાવે છે અને જો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેની પ્રેગ્નેન્સી કન્ફોર્મ થાય છે.

5 / 8
પરંતુ ક્રિપ્ટિક પ્રગ્નેન્સીમાં મહિલાઓમાં આવા કોઈ લક્ષણો જોવા મળતા નથી, ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી મોટાભાગે એ મહિલાઓમાં જોવા મળે છે. જેમને પીસીઓડી કે પછી પીસીઓએસની બિમારી હોય છે.

પરંતુ ક્રિપ્ટિક પ્રગ્નેન્સીમાં મહિલાઓમાં આવા કોઈ લક્ષણો જોવા મળતા નથી, ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી મોટાભાગે એ મહિલાઓમાં જોવા મળે છે. જેમને પીસીઓડી કે પછી પીસીઓએસની બિમારી હોય છે.

6 / 8
કારણ કે, આ મહિલાઓને પીરિયડ સમયસર આવતા નથી. 2 થી 3 મહિના મોડા આવે છે.પીરિયડ મિસ થવા પર પોતાની સમસ્યાને જાણી જોઈને નજર અંદાજ કરી દે છે. તેને જાણ રહેતી નથી કે તે પ્રેગ્નેન્ટ છે.

કારણ કે, આ મહિલાઓને પીરિયડ સમયસર આવતા નથી. 2 થી 3 મહિના મોડા આવે છે.પીરિયડ મિસ થવા પર પોતાની સમસ્યાને જાણી જોઈને નજર અંદાજ કરી દે છે. તેને જાણ રહેતી નથી કે તે પ્રેગ્નેન્ટ છે.

7 / 8
 ગાયનેકોલોજીસ્ટે કહ્યું કે, 4 હજારમાંથી કોઈ એક મહિલાને ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી જોવા મળે છે.કારણ કે, ક્રિપ્ટિક પ્રેગ્નેન્સીમાં મહિલાઓનું પેટ પણ બહાર નીકળતું નથી.  ઉલટી કે ઉબકા જેવી કોઈ સમસ્યા પણ થતી નથી.

ગાયનેકોલોજીસ્ટે કહ્યું કે, 4 હજારમાંથી કોઈ એક મહિલાને ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી જોવા મળે છે.કારણ કે, ક્રિપ્ટિક પ્રેગ્નેન્સીમાં મહિલાઓનું પેટ પણ બહાર નીકળતું નથી. ઉલટી કે ઉબકા જેવી કોઈ સમસ્યા પણ થતી નથી.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)