Women’s health : 30 વર્ષની ઉંમર પછી મહિલાઓ PCOSનો ભોગ કેમ બને છે, કેવી રીતે કંટ્રોલ કરવું?

મહિલાઓમાં 30 વર્ષ બાદ PCOS એક સામાન્ય બની રહી છે. જેના કારણે વંધ્યત્વ પણ થાય છે. તો શું હોય છે PCOSની સમસ્યા અને તેનાથી કેવી રીતે બચી શકાય. આ વિશે આજે આપણે ગાયનેકોલોજીસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

| Updated on: Aug 01, 2025 | 9:31 AM
4 / 9
ડોક્ટર જણાવે છે કે, પીસીએએસના લક્ષણો શરુઆતમાં દેખાતા નથી પરંતુ મહિલાઓ આને નજરઅંદાજ કરે છે.આવું કરવું જોઈએ નહી.તમને પીસીઓએસના તમામ લક્ષણોની જાણકારી હોવી જરુરી છે.

ડોક્ટર જણાવે છે કે, પીસીએએસના લક્ષણો શરુઆતમાં દેખાતા નથી પરંતુ મહિલાઓ આને નજરઅંદાજ કરે છે.આવું કરવું જોઈએ નહી.તમને પીસીઓએસના તમામ લક્ષણોની જાણકારી હોવી જરુરી છે.

5 / 9
આનું ચોક્કસ કારણ તો હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આની પાછળ જેનેટિક કારણ હોય શકે છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઈલઆનું મુખ્ય કારણ ચે. ધૂમ્રપાન,અનહેલ્ધી ફુડ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વું થઈ શકે છે. આના લક્ષણો જોવા મળતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આનું ચોક્કસ કારણ તો હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આની પાછળ જેનેટિક કારણ હોય શકે છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઈલઆનું મુખ્ય કારણ ચે. ધૂમ્રપાન,અનહેલ્ધી ફુડ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વું થઈ શકે છે. આના લક્ષણો જોવા મળતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

6 / 9
PCOSના શરુઆતના લક્ષણોની જો આપણે વાત કરીએ તો. અનિયમિત પીરિયડ્સ, અણગમતા વાળ,ખીલ ,મેદસ્વિતા,વગેરે સામેલ છે. જો સારવાર ન કરવામાં આવે તો વંધ્યત્વ પણ થઈ શકે છે.

PCOSના શરુઆતના લક્ષણોની જો આપણે વાત કરીએ તો. અનિયમિત પીરિયડ્સ, અણગમતા વાળ,ખીલ ,મેદસ્વિતા,વગેરે સામેલ છે. જો સારવાર ન કરવામાં આવે તો વંધ્યત્વ પણ થઈ શકે છે.

7 / 9
આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જ્યાં સ્ત્રીઓને આ રોગની સમયસર સારવાર મળતી નથી અને પછીથી તેમને માતા બનવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જ્યાં સ્ત્રીઓને આ રોગની સમયસર સારવાર મળતી નથી અને પછીથી તેમને માતા બનવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

8 / 9
ડૉ. કહે છે કે, જો તમને ઉપરોક્ત લક્ષણો લાગે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ. તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, વજન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારે તણાવ ટાળવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને દારૂ અને ધૂમ્રપાન ટાળવું જોઈએ.

ડૉ. કહે છે કે, જો તમને ઉપરોક્ત લક્ષણો લાગે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ. તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, વજન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારે તણાવ ટાળવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને દારૂ અને ધૂમ્રપાન ટાળવું જોઈએ.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Published On - 7:25 am, Thu, 19 June 25