Women’s health : પીરિયડ્સ વહેલા અને મોડા આવવાના કારણે મહિલાઓ આ રોગની ઝપેટમાં આવી શકે છે

પીરિયડ્સ વહેલા આવવા કે સમય કરતાં મોડા આવવા પાછળ અનેક હેલ્થ સાથે જોડાયેલા કારણો છે. જો સમયસર આને ધ્યાનમાં ન લીધું તો મહિલાઓ કેટલાક રોગની ઝપેટમાં આવી શકે છે.

| Updated on: Apr 22, 2025 | 9:57 AM
4 / 8
પીસીઓએસ એક હોર્મોનલ સમસ્યા છે. જે અંડાશયમાં સિસ્ટ બની જાય છે. હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. જેનાથી મહિલાઓના પીરિયડ્સનું ચ્રક પ્રભાવિત થાય છે. અને પીરિયડ અનિયમિત થઈ જાય છે. આ સિવાય પીસીઓએસના અન્ય લક્ષણોમાં મોટાપો, ચેહરા પર ખીલ અણગમતા વાળ વગેરે સામેલ છે.

પીસીઓએસ એક હોર્મોનલ સમસ્યા છે. જે અંડાશયમાં સિસ્ટ બની જાય છે. હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. જેનાથી મહિલાઓના પીરિયડ્સનું ચ્રક પ્રભાવિત થાય છે. અને પીરિયડ અનિયમિત થઈ જાય છે. આ સિવાય પીસીઓએસના અન્ય લક્ષણોમાં મોટાપો, ચેહરા પર ખીલ અણગમતા વાળ વગેરે સામેલ છે.

5 / 8
થાઈરોડ ગ્રંથિનું અસંતુલિત થવું પીરિયડ્સ પર પ્રભાવ કરી શકે છે. જો મહિલાઓને હાઈપોથાયરોઈડિઝમ કે પછી હાઈપરથાયરોઈડિઝમ થાય છે. પીરિયડ્સ મોડા આવવાનું કારણ બની શકે છે.થાઈરોડ હોર્મોનનું અસંતુલન શરીરમાં અનેક બદલાવ લાવી શકે છે. જે પીરિયડ્સ પર અસર કરે છે.

થાઈરોડ ગ્રંથિનું અસંતુલિત થવું પીરિયડ્સ પર પ્રભાવ કરી શકે છે. જો મહિલાઓને હાઈપોથાયરોઈડિઝમ કે પછી હાઈપરથાયરોઈડિઝમ થાય છે. પીરિયડ્સ મોડા આવવાનું કારણ બની શકે છે.થાઈરોડ હોર્મોનનું અસંતુલન શરીરમાં અનેક બદલાવ લાવી શકે છે. જે પીરિયડ્સ પર અસર કરે છે.

6 / 8
પ્રેગ્નેન્સી દરમિયાન પીરિયડ્સ બંધ થઈ જાય છે, ક્યારેક કસુવાવડને કારણે પીરિયડમાં વિલંબ પણ થઈ શકે છે, કારણ કે શરીરના હોર્મોનલ સંતુલનને અસર થાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન પીરિયડ્સ બંધ થઈ જાય છે, ક્યારેક કસુવાવડને કારણે પીરિયડમાં વિલંબ પણ થઈ શકે છે, કારણ કે શરીરના હોર્મોનલ સંતુલનને અસર થાય છે.

7 / 8
માનસિક તણાવ અને ચિંતા પણ મહિલાઓના પીરિયડસની અનિયમિતતાનું કારણ બની શકે છે.તણાવમાં હોર્મોનલ અસંતુલન ઉત્પન્ન કરે છે. જેનાથી પીરિયડસ મોડા આવી શકે છે. માનસિક સ્થિતિ શારીરિક સ્વાસ્થ પર પણ ઉંડો પ્રભાવ પાડે છે.

માનસિક તણાવ અને ચિંતા પણ મહિલાઓના પીરિયડસની અનિયમિતતાનું કારણ બની શકે છે.તણાવમાં હોર્મોનલ અસંતુલન ઉત્પન્ન કરે છે. જેનાથી પીરિયડસ મોડા આવી શકે છે. માનસિક સ્થિતિ શારીરિક સ્વાસ્થ પર પણ ઉંડો પ્રભાવ પાડે છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Published On - 9:37 am, Mon, 21 April 25