Women’s health : જાણો વોટર બર્થ ડિલીવરી અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે!

સામાન્ય રીતે મહિલાઓ બાળકોને જન્મ આપે છે, ત્યારે કાંતો તે નોર્મલ ડિલીવરી અને બીજી ડિલીવરી દ્વારા બાળકને જન્મ આપે છે પરંતુ અનેક સેલિબ્રિટી વોટર બર્થ દ્વારા પોતાને બાળકોને જન્મ આપી ચૂક્યા છે. તો આજે આપણે વોટર બર્થ ડિલીવરી વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Apr 25, 2025 | 12:45 PM
4 / 8
વોટર બર્થ ડિલીવરી વખતે એડ્રોફિન હોર્મોન વધારે બને છે. જેના કારણે દુખાવો ઓછો થાય છે અને મહિલાઓને બાળકને જન્મ આપતી વખતે વધારે દુખાવો થતો નથી. આનાથી મહિલાઓને વધારે સ્ટ્રેસ રહેતો નથી.

વોટર બર્થ ડિલીવરી વખતે એડ્રોફિન હોર્મોન વધારે બને છે. જેના કારણે દુખાવો ઓછો થાય છે અને મહિલાઓને બાળકને જન્મ આપતી વખતે વધારે દુખાવો થતો નથી. આનાથી મહિલાઓને વધારે સ્ટ્રેસ રહેતો નથી.

5 / 8
વોટર બર્થ ડિલીવરી વખતે એડ્રોફિન હોર્મોન વધારે બને છે. જેના કારણે દુખાવો ઓછો થાય છે અને મહિલાઓને બાળકને જન્મ આપતી વખતે વધારે દુખાવો થતો નથી. આનાથી મહિલાઓને વધારે સ્ટ્રેસ રહેતો નથી.

વોટર બર્થ ડિલીવરી વખતે એડ્રોફિન હોર્મોન વધારે બને છે. જેના કારણે દુખાવો ઓછો થાય છે અને મહિલાઓને બાળકને જન્મ આપતી વખતે વધારે દુખાવો થતો નથી. આનાથી મહિલાઓને વધારે સ્ટ્રેસ રહેતો નથી.

6 / 8
જે રીતે દરેક વસ્તુઓના ફાયદા અને નુકસાન છે. તેવી જ રીતે વોટર બર્થના પણ કેટલાક ફાયદા અને નુકસાન પણ છે.જો વોટર બર્થ દરમિયાન નાળ વળી જાય, તો તે બાળક માટે સમસ્યાઓનું કારણ બને છે કારણ કે બાળક નાળ દ્વારા માતા સાથે જોડાયેલું હોય છે.

જે રીતે દરેક વસ્તુઓના ફાયદા અને નુકસાન છે. તેવી જ રીતે વોટર બર્થના પણ કેટલાક ફાયદા અને નુકસાન પણ છે.જો વોટર બર્થ દરમિયાન નાળ વળી જાય, તો તે બાળક માટે સમસ્યાઓનું કારણ બને છે કારણ કે બાળક નાળ દ્વારા માતા સાથે જોડાયેલું હોય છે.

7 / 8
આ સિવાય વોટર બર્થમાં એક ખતરો એ પણ છે કે, બાળકના જન્મના બાદ બાળકોનું ગર્ભનાળ તુટી શકે છે.તેથી, આ પ્રકારની ડિલિવરીમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

આ સિવાય વોટર બર્થમાં એક ખતરો એ પણ છે કે, બાળકના જન્મના બાદ બાળકોનું ગર્ભનાળ તુટી શકે છે.તેથી, આ પ્રકારની ડિલિવરીમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)