
ગર્ભપાતની ગોળી લીધા પછી કેટલીક મહિલાઓને ચેપ લાગી શકે છે. આનાથી પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે.

ડોક્ટરની સલાહ લીધા વગર અબોર્શનની દવા લેવાથી સામાન્ય બ્લીડિંગથી વધારે બ્લીડિંગ થઈ શકે છે. તેમજ એનીમિયા પણ થઈ શકે છે.જેનાથી ફ્યુચર પ્રેગ્નેન્સી પર આની અસર થઈ શકે છે.

ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)