Women’s Health : ગર્ભાશય સંબંધિત આ બીમારીને નજરઅંદાજ ન કરો, બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે

ગર્ભાશયમાં સોજો ક્યારેક તીવ્ર પીડાનું કારણ બને છે. આ રોગને એન્ડોમેટ્રિઓસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંગે ઘણા લોકોમાં કેટલીક માન્યતાઓ પણ ફેલાયેલી છે. ચાલો જાણીએ કે આ વિશે આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?

| Updated on: Apr 01, 2025 | 7:34 AM
4 / 7
પીરિયડ દરમિયાન યુટ્સથી બ્લીડિંગની જેમ એન્ડોમેશિયમના સેલ્સ અંગો જેમ કે,ફેલોપિયન ટ્યુબ,અંડાશય, ફેફસાં અને આંતરડા વેગેરમાં પણ બ્લીડિંગ થવા લાગે છે.   ગર્ભાશયમાં સોજો જેને એન્ડોમેટ્રિઓસિસ પણ કહેવામાં આવે છે. જેમાં ગર્ભાશયની બહાર એક લેયર બની જાય છે. જે કેટલીક વખત ગંભીર  રુપ ધારણ કરી લે છે.

પીરિયડ દરમિયાન યુટ્સથી બ્લીડિંગની જેમ એન્ડોમેશિયમના સેલ્સ અંગો જેમ કે,ફેલોપિયન ટ્યુબ,અંડાશય, ફેફસાં અને આંતરડા વેગેરમાં પણ બ્લીડિંગ થવા લાગે છે. ગર્ભાશયમાં સોજો જેને એન્ડોમેટ્રિઓસિસ પણ કહેવામાં આવે છે. જેમાં ગર્ભાશયની બહાર એક લેયર બની જાય છે. જે કેટલીક વખત ગંભીર રુપ ધારણ કરી લે છે.

5 / 7
તેના કારણે શરીરમાં હોર્મોનલ વધઘટ પણ થાય છે. ભારતમાં 25 થી 43 કરોડ મહિલાઓ આ રોગથી પ્રભાવિત છે. કેટલાક લોકો આ રોગ વિશે જાણે છે અને કેટલાક લોકો નથી જાણતા. આ રોગને લઈને ઘણા લોકોમાં કેટલીક માન્યતાઓ પણ ફેલાયેલી છે.

તેના કારણે શરીરમાં હોર્મોનલ વધઘટ પણ થાય છે. ભારતમાં 25 થી 43 કરોડ મહિલાઓ આ રોગથી પ્રભાવિત છે. કેટલાક લોકો આ રોગ વિશે જાણે છે અને કેટલાક લોકો નથી જાણતા. આ રોગને લઈને ઘણા લોકોમાં કેટલીક માન્યતાઓ પણ ફેલાયેલી છે.

6 / 7
  જો તમને પણ એન્ડોમેટ્રિઓસિસના કોઈ લક્ષણો જોવા મળ્યા છે. તો આને ગંભીરતાથી લો, જેનાથી આ બિમારીની યોગ્ય સમયે સારવાર કરી શકાય.

જો તમને પણ એન્ડોમેટ્રિઓસિસના કોઈ લક્ષણો જોવા મળ્યા છે. તો આને ગંભીરતાથી લો, જેનાથી આ બિમારીની યોગ્ય સમયે સારવાર કરી શકાય.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)