Women’s health : પ્રેગ્નન્સીમાં થાઈરોડનો ખતરો કેમ રહે છે? કેવી રીતે તેનાથી બચવું

મહિલઓમાં થાઇરોઇડ એક સામાન્ય બીમારી છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓ પણ તેનો ભોગ બની શકે છે. ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડની સમસ્યાઓ કેમ થાય છે, અને તેનાથી કઈ રીતે બચવું.

| Updated on: Dec 04, 2025 | 7:20 AM
4 / 7
ડોક્ટર કહે છે કે, ડાયટમાં સુધારો અને દવાથી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ કેટલીક મહિલાઓ દેશી નુસખા કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહી. કારણ કે, જો થાઇરોડ કંટ્રોલમાં નહી આવે તો મહિલા અને તેનું બાળક બંન્નના સ્વાસ્થ માટે ખતરો બની શકે છે.

ડોક્ટર કહે છે કે, ડાયટમાં સુધારો અને દવાથી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ કેટલીક મહિલાઓ દેશી નુસખા કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહી. કારણ કે, જો થાઇરોડ કંટ્રોલમાં નહી આવે તો મહિલા અને તેનું બાળક બંન્નના સ્વાસ્થ માટે ખતરો બની શકે છે.

5 / 7
જે મહિલાઓને પહેલા ક્યારેય થાઇરોડ થયો છે કે પછી પહેલા મિસ કેરેજ થયું હોય, તેને પ્રેગ્નન્સીમાં રિસ્ક રહે છે. પહેલા 3 મહિનામાં થાઇરોડમાં ગ્લૈડ પર સૌથી વધારે દબાવ પડે છે. આ માટે શરુઆતમાં કેટલાક ટેસ્ટ જરુર કરાવો.

જે મહિલાઓને પહેલા ક્યારેય થાઇરોડ થયો છે કે પછી પહેલા મિસ કેરેજ થયું હોય, તેને પ્રેગ્નન્સીમાં રિસ્ક રહે છે. પહેલા 3 મહિનામાં થાઇરોડમાં ગ્લૈડ પર સૌથી વધારે દબાવ પડે છે. આ માટે શરુઆતમાં કેટલાક ટેસ્ટ જરુર કરાવો.

6 / 7
થાઇરોડથી કેવી રીતે બચવું. પહેલી પ્રેગ્નન્સી વિઝિટમાં થાઇરોડ જરુર કરાવો. આયોડિનવાળા નમકનું સેવન કરો. થાઇરોડની દવા સમયસર લો. સમયસર થાઇરોડ લેવલ મોનિટર કરો.

થાઇરોડથી કેવી રીતે બચવું. પહેલી પ્રેગ્નન્સી વિઝિટમાં થાઇરોડ જરુર કરાવો. આયોડિનવાળા નમકનું સેવન કરો. થાઇરોડની દવા સમયસર લો. સમયસર થાઇરોડ લેવલ મોનિટર કરો.

7 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)