Women’s health : પીરિયડ્સ દરમિયાન કમરમાં દુખાવો કેમ થાય છે? તેનું કારણ જાણો

કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કમરમાં ખુબ જ દુખાવો થતો હોય છે. તો ચાલો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટ સીરિઝમાં આ વિશે વિસ્તારથી વાત કરીશુ.

| Updated on: Jan 03, 2026 | 7:07 AM
4 / 8
 પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયની પરત બહાર નીકળે છે. જ્યારે ગર્ભાશય પોતાની પરતને બહાર નીકાળવા માટે સંકોચાય છે. તો આના કારણે કમરમાં ખુબ વધારે દુખાવો થાય છે. ગર્ભાશય સંકોચવાનું કારણ પેટ અને પીઠના નીચેના ભાગમાં દુખાવો હોય શકે છે. ગર્ભાશયના સંકોચનથી પણ રક્ત પ્રવાહ અવરોધાય છે, જેના કારણે દુખાવો થાય છે.

પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયની પરત બહાર નીકળે છે. જ્યારે ગર્ભાશય પોતાની પરતને બહાર નીકાળવા માટે સંકોચાય છે. તો આના કારણે કમરમાં ખુબ વધારે દુખાવો થાય છે. ગર્ભાશય સંકોચવાનું કારણ પેટ અને પીઠના નીચેના ભાગમાં દુખાવો હોય શકે છે. ગર્ભાશયના સંકોચનથી પણ રક્ત પ્રવાહ અવરોધાય છે, જેના કારણે દુખાવો થાય છે.

5 / 8
જો પીરિયડ્સ દરમિયાન કમરનો દુખાવો થાય તો શું કરવું?જો તમને તમારા પીરિયડ્સ દરમિયાન અસહ્ય કમરનો દુખાવો થાય છે, તો તમે રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો અજમાવી શકો છો.

જો પીરિયડ્સ દરમિયાન કમરનો દુખાવો થાય તો શું કરવું?જો તમને તમારા પીરિયડ્સ દરમિયાન અસહ્ય કમરનો દુખાવો થાય છે, તો તમે રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો અજમાવી શકો છો.

6 / 8
તમે દુખાવામાં રાહત મેળવવા માટે હીટિંગ પેડનો ઉપયોગ કરી શકો છો.તમે તમારા પીરિયડ્સ દરમિયાન કમરના દુખાવામાં રાહત મેળવવા માટે આઈસ પેક પણ લગાવી શકો છો.

તમે દુખાવામાં રાહત મેળવવા માટે હીટિંગ પેડનો ઉપયોગ કરી શકો છો.તમે તમારા પીરિયડ્સ દરમિયાન કમરના દુખાવામાં રાહત મેળવવા માટે આઈસ પેક પણ લગાવી શકો છો.

7 / 8
તમે કમરનો દુખાવો ઓછો કરવા માટે હળવી કસરતો કરી શકો છો.જો તમને પણ તમારા પીરિયડ્સ દરમિયાન તીવ્ર કમરનો દુખાવો થાય છે, તો તેને અવગણશો નહીં. જો દુખાવો વધારે હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

તમે કમરનો દુખાવો ઓછો કરવા માટે હળવી કસરતો કરી શકો છો.જો તમને પણ તમારા પીરિયડ્સ દરમિયાન તીવ્ર કમરનો દુખાવો થાય છે, તો તેને અવગણશો નહીં. જો દુખાવો વધારે હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)