Women’s Health : સ્ટ્રેસની પીરિયડ્સ પર શું અસર થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

સ્ટ્રેસ, મહિલાઓની પીરિયડ્સ સાઈકલને પ્રભાવિત કરે છે. આ કારણથી પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે. તેમજ પીરિયડ્સ ફ્લો પર પણ અસર થઈ શકે છે. તો ચાલો વિસ્તારથી આપણે પીરિયડ્સ અને સ્ટ્રેસ વિશે જાણીએ.

| Updated on: Oct 13, 2025 | 7:15 AM
4 / 7
આ હોર્મોન્સ રિલીઝ થતાં જ ઓવરીને સંદેશ આપે છે. આ મેસેજ બાદ ઓવરીમાંથી દરેક મહીને એક એગ રિલીઝ થાય છે અને આ વચ્ચે પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલાઓ તણાવમાં હોય છે. તો શરીરમાં કોર્ટિસોલની માત્રા વધારે હોય છે. આ કારણે સમયસર રિપ્રોડક્ટિવ હોર્મોન્સ રિલીઝ થઈ શકતા નથી.

આ હોર્મોન્સ રિલીઝ થતાં જ ઓવરીને સંદેશ આપે છે. આ મેસેજ બાદ ઓવરીમાંથી દરેક મહીને એક એગ રિલીઝ થાય છે અને આ વચ્ચે પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલાઓ તણાવમાં હોય છે. તો શરીરમાં કોર્ટિસોલની માત્રા વધારે હોય છે. આ કારણે સમયસર રિપ્રોડક્ટિવ હોર્મોન્સ રિલીઝ થઈ શકતા નથી.

5 / 7
આ હોર્મોન્સ રિલીઝ થતાં જ ઓવરીને સંદેશ આપે છે. આ મેસેજ બાદ ઓવરીમાંથી દરેક મહીને એક એગ રિલીઝ થાય છે અને આ વચ્ચે પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલાઓ તણાવમાં હોય છે. તો શરીરમાં કોર્ટિસોલની માત્રા વધારે હોય છે. આ કારણે સમયસર રિપ્રોડક્ટિવ હોર્મોન્સ રિલીઝ થઈ શકતા નથી.

આ હોર્મોન્સ રિલીઝ થતાં જ ઓવરીને સંદેશ આપે છે. આ મેસેજ બાદ ઓવરીમાંથી દરેક મહીને એક એગ રિલીઝ થાય છે અને આ વચ્ચે પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલાઓ તણાવમાં હોય છે. તો શરીરમાં કોર્ટિસોલની માત્રા વધારે હોય છે. આ કારણે સમયસર રિપ્રોડક્ટિવ હોર્મોન્સ રિલીઝ થઈ શકતા નથી.

6 / 7
 આ કારણે કેટલીક વખત પીરિયડ્સ ખુબ લાંબા કે અમુક દિવસ માટેના હોય છે. કેટલીક વખત આ કારણે મહિલાઓને હૈવી પીરિયડ્સ આવે છે. તો કેટલીક વખત પીરિયડ્સમાં ખુબ ઓછું બ્લીડિંગ પણ થઈ શકે છે. તણાવથી દુર રહેવું, સ્વાસ્થ રહેવા માટે ખુબ જરુરી છે.

આ કારણે કેટલીક વખત પીરિયડ્સ ખુબ લાંબા કે અમુક દિવસ માટેના હોય છે. કેટલીક વખત આ કારણે મહિલાઓને હૈવી પીરિયડ્સ આવે છે. તો કેટલીક વખત પીરિયડ્સમાં ખુબ ઓછું બ્લીડિંગ પણ થઈ શકે છે. તણાવથી દુર રહેવું, સ્વાસ્થ રહેવા માટે ખુબ જરુરી છે.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)