Women’s health : ગર્ભાશય દૂર કરતા પહેલા અને પછી શરીરનું શું થાય છે? તેની અસરો વિશે અહીં જાણો

યુટ્રસ ને દૂર કરવાની પ્રક્રિયા, જેને હિસ્ટરેક્ટોમી કહેવાય છે, તે વધુ પડતા બ્લીડિંગ, ફાઇબ્રોઇડ્સ, કેન્સર અથવા અન્ય ગંભીર સમસ્યાઓ માટે કરવામાં આવે છે. આની સર્જરી પછી મહિલા ગર્ભધારણ કરી શકતી નથી અને તેના પીરિયડ્સ બંધ થઈ જાય છે.

| Updated on: Dec 05, 2025 | 6:38 AM
4 / 6
જયારે યુટ્રસ નીકળી જાય છે તો મહિલાને કંસીવ કરવાની ક્ષમતા પૂર્ણ થઈ જાય છે. જો ઓવરીજને કાઢી નાંખવામાં આવે તો શરીરમાં હોર્મોનનું ઉત્પાદન રોકાઈ જાય છે અને મહિલામાં તરત જ મોનોપોઝના લક્ષણો દેખાવવા લાગે છે. ત્યાપબાદ પીરિયડ્સ બંધ થઈ જાય છે.

જયારે યુટ્રસ નીકળી જાય છે તો મહિલાને કંસીવ કરવાની ક્ષમતા પૂર્ણ થઈ જાય છે. જો ઓવરીજને કાઢી નાંખવામાં આવે તો શરીરમાં હોર્મોનનું ઉત્પાદન રોકાઈ જાય છે અને મહિલામાં તરત જ મોનોપોઝના લક્ષણો દેખાવવા લાગે છે. ત્યાપબાદ પીરિયડ્સ બંધ થઈ જાય છે.

5 / 6
 હિસ્ટરેકટમી પછી મહિલાઓને પીરિયડ્સ આવા નથી, તેથી તેઓ શરૂઆતના દિવસોમાં મેનોપોઝ સંબંધિત લક્ષણો અનુભવી શકે છે. જેમાં રાત્રે પરસેવો, યોનિમાર્ગમાં શુષ્કતા અને ચિંતાનો સમાવેશ થાય છે. ક્યારેક, હિસ્ટરેકટમી પછી મહિલાઓને રાત્રે ઊંઘ ન આવવાનો અનુભવ થાય છે.

હિસ્ટરેકટમી પછી મહિલાઓને પીરિયડ્સ આવા નથી, તેથી તેઓ શરૂઆતના દિવસોમાં મેનોપોઝ સંબંધિત લક્ષણો અનુભવી શકે છે. જેમાં રાત્રે પરસેવો, યોનિમાર્ગમાં શુષ્કતા અને ચિંતાનો સમાવેશ થાય છે. ક્યારેક, હિસ્ટરેકટમી પછી મહિલાઓને રાત્રે ઊંઘ ન આવવાનો અનુભવ થાય છે.

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)