Women’s health : મિસકેરેજ પછી તમારે આ બાબતો ટાળવી જોઈએ, દરેક મહિલાએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

મિસકેરેજ પછી, મહિલાઓએ બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, શારીરિક સંબંધો ટાળવા જોઈએ અને નિયમિત પીરિયડ્સ ન થાય ત્યાં સુધી ટેમ્પનનો ઉપયોગ ન કરવો જોઈએ.

| Updated on: Oct 26, 2025 | 7:01 AM
4 / 10
જો કોઈ મહિલાને અચાનક મિસકેરેજ થઈ જાય છે. તો સૌથી પહેલા બ્લીડિંગ થવા લાગે છે. આ મિસકેરેજ થવાનું પહેલું લક્ષણ છે. આ સમયે મહિલાઓએ ડોક્ટર પાસે જવું જોઈએ અને યોગ્ય સારવાર લેવી.

જો કોઈ મહિલાને અચાનક મિસકેરેજ થઈ જાય છે. તો સૌથી પહેલા બ્લીડિંગ થવા લાગે છે. આ મિસકેરેજ થવાનું પહેલું લક્ષણ છે. આ સમયે મહિલાઓએ ડોક્ટર પાસે જવું જોઈએ અને યોગ્ય સારવાર લેવી.

5 / 10
કેટલીક મહિલાઓને મિસકેરેજ બાદ લાંબા સમયસુધી બ્લીડિંગ થતું હોય છે. આ દરમિયાન ટેમ્પોનનો ઉપયોગ કરવો જોઈએ નહી. પ્રયત્ન કરો કે ટેમ્પોનનો ઉપયોગ નહી પરંતુ રેગ્યુલર પેડનો ઉપયોગ કરો.

કેટલીક મહિલાઓને મિસકેરેજ બાદ લાંબા સમયસુધી બ્લીડિંગ થતું હોય છે. આ દરમિયાન ટેમ્પોનનો ઉપયોગ કરવો જોઈએ નહી. પ્રયત્ન કરો કે ટેમ્પોનનો ઉપયોગ નહી પરંતુ રેગ્યુલર પેડનો ઉપયોગ કરો.

6 / 10
 મિસકેરેજ બાદ તમારે શારીરિક સંબંધ બાંધવાથી થોડા સમય દુર રહેવું જોઈએ. આનાથી માત્ર ઈન્ફેક્શનનો ખતરો રહેતો નથી પરંતુ તમારા સ્વાસ્થ પર નેગેટિવ અસર જોવા મળે છે. મિસકેરેજ થયા બાદ મહિલાઓને નબળાઈ આવી જાય છે.

મિસકેરેજ બાદ તમારે શારીરિક સંબંધ બાંધવાથી થોડા સમય દુર રહેવું જોઈએ. આનાથી માત્ર ઈન્ફેક્શનનો ખતરો રહેતો નથી પરંતુ તમારા સ્વાસ્થ પર નેગેટિવ અસર જોવા મળે છે. મિસકેરેજ થયા બાદ મહિલાઓને નબળાઈ આવી જાય છે.

7 / 10
 આ દરમિયાન તેમણે આરામ કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમે ફરીથી શારીરિક સંબંધ બાંધો તો સારું રહેશે.

આ દરમિયાન તેમણે આરામ કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમે ફરીથી શારીરિક સંબંધ બાંધો તો સારું રહેશે.

8 / 10
મિસકેરેજ બાદ મહિલાઓએ કોઈ પણ પ્રકારની હેવી વર્કઆઉટ કરવું જોઈએ નહી. જેમ કે, સ્વિમિંગ વગેરે. જ્યારે મિસકેરેજ બાદ શરીરમાં આટલી ક્ષમતા ન હોય કે, તમે સ્વિમિંગ કરી શકો.

મિસકેરેજ બાદ મહિલાઓએ કોઈ પણ પ્રકારની હેવી વર્કઆઉટ કરવું જોઈએ નહી. જેમ કે, સ્વિમિંગ વગેરે. જ્યારે મિસકેરેજ બાદ શરીરમાં આટલી ક્ષમતા ન હોય કે, તમે સ્વિમિંગ કરી શકો.

9 / 10
જો કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રીનો આકસ્મિક મિસકેરેજ થાય, તો પણ ધ્યાનમાં રાખો કે આ યાત્રા સરળ નથી. મિસકેરેજ પછી સ્ત્રીનું શરીર સરળતાથી સ્વસ્થ થતું નથી. સારી રીતે સ્વસ્થ થવા માટે, સ્વસ્થ આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. આ વિશે નિષ્ણાત સાથે વાત કરવી શ્રેષ્ઠ રહેશે.

જો કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રીનો આકસ્મિક મિસકેરેજ થાય, તો પણ ધ્યાનમાં રાખો કે આ યાત્રા સરળ નથી. મિસકેરેજ પછી સ્ત્રીનું શરીર સરળતાથી સ્વસ્થ થતું નથી. સારી રીતે સ્વસ્થ થવા માટે, સ્વસ્થ આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. આ વિશે નિષ્ણાત સાથે વાત કરવી શ્રેષ્ઠ રહેશે.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)