દેશના કોઈ પણ ખૂણે ગુજરાતીઓએ પોતાનું કલ્ચર જાળવી રાખ્યું છે, પ્રવાસી ગુજરાતી પર્વમાં પરમાત્માનંદ સ્વામીનું નિવેદન

ગુજરાતના આંગણે આજે ગુજરાતીઓને એક છત નીચે લાવવાનો મહાપર્વ પ્રવાસી ગુજરાતી પર્વ યોજાઇ રહ્યો છે. જેમાં દેશવિદેશના મહાનુભાવો સહિત હિન્દુ ધર્મના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે ગુજરાતીઓએ વિદેશમાં ઊભા કરેલ અને જાળવી રાખેલ ગુજરાતી કલ્ચરને લઈ ખાસ વાત કરી હતી.

| Updated on: Feb 10, 2024 | 11:48 AM
4 / 5
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,  બિઝનેસમાં જ નહી રાજકીય લેવલે પણ સ્પર્ધા થઈ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા વિવધ પોસ્ટ કરે છે. પણ બાજુનો વ્યક્તિ શું કરે છે તેવી લાગણી ત્યારે આત્મીયતાનો ભાવ આવવો જરુરી હોપવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિઝનેસમાં જ નહી રાજકીય લેવલે પણ સ્પર્ધા થઈ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા વિવધ પોસ્ટ કરે છે. પણ બાજુનો વ્યક્તિ શું કરે છે તેવી લાગણી ત્યારે આત્મીયતાનો ભાવ આવવો જરુરી હોપવાનું તેમણે જણાવ્યું હતું.

5 / 5
અંતમાં ગુજરાતીઓના વખાણ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતીઓએ વિદેશમાં પણ પોતાનુ કલ્ચર જાળવી રાખ્યું છે. વીશ્વના કોઈપણ ખુણે સોસાયટી, સુખ અને શાંતી ગુજરાતી આપશે તે ચોક્કસ છે. અને આખો દેશ આ વાત જાણેછે.

અંતમાં ગુજરાતીઓના વખાણ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતીઓએ વિદેશમાં પણ પોતાનુ કલ્ચર જાળવી રાખ્યું છે. વીશ્વના કોઈપણ ખુણે સોસાયટી, સુખ અને શાંતી ગુજરાતી આપશે તે ચોક્કસ છે. અને આખો દેશ આ વાત જાણેછે.