ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમાં

14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: Jan 13, 2025 | 8:32 PM
4 / 6
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.

ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.

5 / 6
અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે.

6 / 6
આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે.

આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે.

Published On - 8:32 pm, Mon, 13 January 25