દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે.
Disha Thakar |
Updated on: Aug 15, 2024 | 11:02 AM
4 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.
5 / 5
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ અને ગાંધીજીના ખેડા સત્યાગ્રહના દિવસોને યાદ કર્યા હતા.