ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કઈ બેઠક પર કોણે મારી બાજી ? જાણો શું થયું પક્ષપલટુઓનું

લોકસભા ચૂંટણીના પરિણામો સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે. ત્યારે આ લેખમાં જાણી લઈએ કે કઈ બેઠક પર કોણે બાજી મારી છે અને પક્ષપલટો કરીને આવેલા નેતાઓમાં કોણ જીત્યા અને કોણ હાર્યા છે.

| Updated on: Jun 04, 2024 | 4:16 PM
4 / 5
વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના કનુ ગોહિલની હાર થઈ છે.

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના કનુ ગોહિલની હાર થઈ છે.

5 / 5
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના મહેન્દ્રસિહ પરમારની હાર થઈ છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના મહેન્દ્રસિહ પરમારની હાર થઈ છે.

Published On - 4:15 pm, Tue, 4 June 24