Gohil Surname History : જાણો ગોહિલ અટક ક્યાંથી આવી અને શું છે તેનો ઈતિહાસ

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ગોહિલ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Jun 03, 2025 | 7:47 AM
4 / 10
ગોહિલ રાજપૂત કુળનો ઇતિહાસ પ્રાચીન સૌરાષ્ટ્ર (ગુજરાત) અને રાજસ્થાન પ્રદેશમાં ફેલાયેલો છે. તેને સોલંકી, ચૌહાણ, રાઠોડ, પરમાર જેવા અન્ય રાજપૂત રાજવંશો જેટલો જ આદર મળે છે.

ગોહિલ રાજપૂત કુળનો ઇતિહાસ પ્રાચીન સૌરાષ્ટ્ર (ગુજરાત) અને રાજસ્થાન પ્રદેશમાં ફેલાયેલો છે. તેને સોલંકી, ચૌહાણ, રાઠોડ, પરમાર જેવા અન્ય રાજપૂત રાજવંશો જેટલો જ આદર મળે છે.

5 / 10
ઈતિહાસકારોના મતે શ્રી ગોહાદિત્યને ગોહિલ વંશના સ્થાપક માનવામાં આવે છે. ગોહિલ રાજવંશની સ્થાપના 8મી સદીની આસપાસ ગુહદત્ત નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. તેઓ કદાચ સૌરાષ્ટ્ર અથવા માઉન્ટ આબુ પ્રદેશ સાથે સંકળાયેલા હતા.

ઈતિહાસકારોના મતે શ્રી ગોહાદિત્યને ગોહિલ વંશના સ્થાપક માનવામાં આવે છે. ગોહિલ રાજવંશની સ્થાપના 8મી સદીની આસપાસ ગુહદત્ત નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. તેઓ કદાચ સૌરાષ્ટ્ર અથવા માઉન્ટ આબુ પ્રદેશ સાથે સંકળાયેલા હતા.

6 / 10
આ રાજવંશને ક્યારેક ગુહિલા રાજવંશ પણ કહેવામાં આવે છે, જે પાછળથી મેવાડ અને ગુજરાતના ગોહિલવાડ પ્રદેશોમાં વિસ્તર્યો. ગોહિલવાડ પ્રદેશનું નામ આ રાજવંશના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ રાજવંશને ક્યારેક ગુહિલા રાજવંશ પણ કહેવામાં આવે છે, જે પાછળથી મેવાડ અને ગુજરાતના ગોહિલવાડ પ્રદેશોમાં વિસ્તર્યો. ગોહિલવાડ પ્રદેશનું નામ આ રાજવંશના નામ પરથી રાખવામાં આવ્યું છે.

7 / 10
ગોહિલ રાજવંશે (18મી સદીમાં) ભાવનગર રજવાડાની સ્થાપના કરી હતી. આ રજવાડાના સ્થાપક ભાવસિંહજી ગોહિલ હતા.

ગોહિલ રાજવંશે (18મી સદીમાં) ભાવનગર રજવાડાની સ્થાપના કરી હતી. આ રજવાડાના સ્થાપક ભાવસિંહજી ગોહિલ હતા.

8 / 10
મહારાણા પ્રતાપ જેવા મહાન રાજપૂત રાજાઓ પણ આ વંશના માનવામાં આવે છે. ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના અનેક પ્રદેશમાં ગોહિલ અટકના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં પણ જોવા મળે છે.

મહારાણા પ્રતાપ જેવા મહાન રાજપૂત રાજાઓ પણ આ વંશના માનવામાં આવે છે. ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના અનેક પ્રદેશમાં ગોહિલ અટકના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં પણ જોવા મળે છે.

9 / 10
ગોહિલ રાજવંશે મંદિરો, કિલ્લાઓ અને સાંસ્કૃતિક વારસાના સ્થળોના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જેમ કે, ભાવનગરમાં તકટેશ્વર મંદિર,ગોહિલવાડના કિલ્લાઓ બંધાવ્યા છે.

ગોહિલ રાજવંશે મંદિરો, કિલ્લાઓ અને સાંસ્કૃતિક વારસાના સ્થળોના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જેમ કે, ભાવનગરમાં તકટેશ્વર મંદિર,ગોહિલવાડના કિલ્લાઓ બંધાવ્યા છે.

10 / 10
ગોહિલ અટક ફક્ત એક અટક નથી પરંતુ તે રાજપૂત ગૌરવ, પરંપરા, બહાદુરી અને ઇતિહાસનું પ્રતીક છે. આ રાજવંશે ભારતના પશ્ચિમ ભાગમાં ઘણા વહીવટી અને સાંસ્કૃતિક યોગદાન આપ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ગોહિલ અટક ફક્ત એક અટક નથી પરંતુ તે રાજપૂત ગૌરવ, પરંપરા, બહાદુરી અને ઇતિહાસનું પ્રતીક છે. આ રાજવંશે ભારતના પશ્ચિમ ભાગમાં ઘણા વહીવટી અને સાંસ્કૃતિક યોગદાન આપ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)