
ઈ.સ. 1510માં પોર્ટુગીઝોએ ગોવા પર કબજો મેળવી બીજાપુર સલ્તનતને પરાજિત કરી. તેમની સત્તા અહીં લગભગ 450 વર્ષ સુધી ટકી રહી. આ લાંબા શાસનકાળ દરમિયાન ગોવાની જીવનશૈલી, રસોઈ પરંપરા અને ઈમારતોની શૈલી પર પોર્ટુગીઝ સંસ્કૃતિનો ભારે પ્રભાવ પાડ્યો. ( Credits: Getty Images )

ઈ.સ. 1510માં પોર્ટુગીઝોએ ગોવા પર કબજો મેળવી બીજાપુર સલ્તનતને પરાજિત કરી. તેમની સત્તા અહીં લગભગ 450 વર્ષ સુધી ટકી રહી. આ લાંબા શાસનકાળ દરમિયાન ગોવાની જીવનશૈલી, રસોઈ પરંપરા અને ઈમારતોની શૈલી પર પોર્ટુગીઝ સંસ્કૃતિનો ભારે પ્રભાવ પાડ્યો.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Canva)