ગૌતમ ગંભીરને લાગી શકે છે મોટો ઝટકો, ટીમ ઈન્ડિયામાંથી તેના 2 ખાસ વ્યક્તિઓની થશે હકાલપટ્ટી !

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ ગૌતમ ગંભીરનું કદ થોડું ઓછું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI ગૌતમ ગંભીરના બે ખાસ લોકોને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. જાણો કોણ છે ગંભીરના આ બે ખાસ લોકો જેમની ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી થઈ શકે છે.

| Updated on: Jan 14, 2025 | 4:54 PM
4 / 5
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ કદાચ BCCIએ સ્વીકારી લીધું છે કે કોચિંગ સ્ટાફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સપોર્ટ કરી શકતો નથી અને તેથી હવે પ્રોફેશનલ્સ ટીમ સાથે જોડાઈ શકે છે. જો BCCI ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર કરે છે, તો ગૌતમ ગંભીર માટે આ સારા સમાચાર નથી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ કદાચ BCCIએ સ્વીકારી લીધું છે કે કોચિંગ સ્ટાફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સપોર્ટ કરી શકતો નથી અને તેથી હવે પ્રોફેશનલ્સ ટીમ સાથે જોડાઈ શકે છે. જો BCCI ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર કરે છે, તો ગૌતમ ગંભીર માટે આ સારા સમાચાર નથી.

5 / 5
કારણ કે અભિષેક નાયર અને રેયાન ગંભીરના કહેવા પર જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. જો તેમને હટાવવામાં આવે છે તો ગંભીરના નિર્ણય પર મોટો સવાલ થશે. મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ છે અને તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે. (All Photo Credit : PTI / X)

કારણ કે અભિષેક નાયર અને રેયાન ગંભીરના કહેવા પર જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. જો તેમને હટાવવામાં આવે છે તો ગંભીરના નિર્ણય પર મોટો સવાલ થશે. મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ છે અને તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે. (All Photo Credit : PTI / X)