
જોકે, કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશજીની પત્ની રિદ્ધિ અને સિદ્ધિને બ્રહ્માજીની પુત્રીઓ પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે રિદ્ધિ અને સિદ્ધિ બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી, જે બુદ્ધિ, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી શસ્ત્રોમાં આપેલી વિગતના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
Published On - 8:18 pm, Mon, 25 August 25