


અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીના એ બંગલાની આજુબાજૂમાં પાર્ક કરવામાં આવેલ કાર અને દ્વિચક્રી વાહનો પણ આગની લપેટમાં આવીને બળીને ખાક થયા હતા.

આગને વધુ ફેલાવવામાં એસીમાં વપરાતા ગેસના નાના રિફીલનો જથ્થો જવાબદાર છે. આ મકાનમાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી વિના જ એસી મરામત અને તેના વિવિધ પુરજાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
Published On - 3:38 pm, Mon, 7 April 25