અમદાવાદના જીવરાજપાર્ક એસીના ગોડાઉનમાં ત્રીજીવાર લાગી આગ, તપાસ પૂર્ણ થયા બાદ મકાનને AMC તોડી પાડશે

અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ જ્ઞાનદા સોસાયટીના એક મકાનમાં ગઈકાલ રવિવારે લાગેલ આગ પર એક તબક્કે સંપૂર્ણકાબૂ લેવાઈ ગયા બાદ પણ કુલ ત્રણવાર આગ ભડકી ઊઠી હતી. રવિવારે મોડી રાત્રે અને સોમવારે પણ કાટમાળમાં આગના લપકારા જોવા મળ્યા હતા.

| Edited By: | Updated on: Apr 07, 2025 | 4:32 PM
4 / 7
અમદાવાદના જીવરાજપાર્ક એસીના ગોડાઉનમાં ત્રીજીવાર લાગી આગ, તપાસ પૂર્ણ થયા બાદ મકાનને AMC તોડી પાડશે

5 / 7
અમદાવાદના જીવરાજપાર્ક એસીના ગોડાઉનમાં ત્રીજીવાર લાગી આગ, તપાસ પૂર્ણ થયા બાદ મકાનને AMC તોડી પાડશે

6 / 7
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીના એ બંગલાની આજુબાજૂમાં પાર્ક કરવામાં આવેલ કાર અને દ્વિચક્રી વાહનો પણ આગની લપેટમાં આવીને બળીને ખાક થયા હતા.

અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીના એ બંગલાની આજુબાજૂમાં પાર્ક કરવામાં આવેલ કાર અને દ્વિચક્રી વાહનો પણ આગની લપેટમાં આવીને બળીને ખાક થયા હતા.

7 / 7
આગને વધુ ફેલાવવામાં એસીમાં વપરાતા ગેસના નાના રિફીલનો જથ્થો જવાબદાર છે. આ મકાનમાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી વિના જ એસી મરામત અને તેના વિવિધ પુરજાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

આગને વધુ ફેલાવવામાં એસીમાં વપરાતા ગેસના નાના રિફીલનો જથ્થો જવાબદાર છે. આ મકાનમાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી વિના જ એસી મરામત અને તેના વિવિધ પુરજાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

Published On - 3:38 pm, Mon, 7 April 25