
વાળની સમસ્યાથી પીડાતા લોકો માટે મેથીના દાણાનું હેર પેક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેના થકી ખરતા વાળની સમસ્યા 2દૂર થઈ જાય છે.

આ હેર પેક વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. મેથીનું હેર પેક લગાવવાથી વાળ ખરવાનું ધીમે ધીમે ઓછું થાય છે.

આ હેર પેક વડે માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધારે છે.

મેથી ખોડો દૂર કરવામાં મદદ કરે છે. અને વાળને કુદરતી ચમક અને મજબૂતી આપે છે.

મેથી તમારા વાળને અકાળે સફેદ થતા અટકાવે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

નિયમિત ઉપયોગ વાળને જાડા અને નરમ બનાવે છે. જેની અસર તમારા લુક પર પણ પડે છે.