Astrology Tips : કાગડાને રોટલી ખવડાવવાથી શું થાય છે? જાણો 5 ચોંકાવનારા ફાયદા

હિન્દુ ધર્મમાં કાગડાને પૂર્વજોનું પ્રતીક અને શનિદેવનું વાહન માનવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે દરરોજ કાગડાને રોટલી ખવડાવવાથી શું થાય છે.

| Updated on: Jul 11, 2025 | 4:41 PM
4 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાગડાને રોજ રોટલી ખવડાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર દૂર થાય છે, ખાસ કરીને રાહુ-કેતુના દોષોથી પણ મુક્તિ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાગડાને રોજ રોટલી ખવડાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર દૂર થાય છે, ખાસ કરીને રાહુ-કેતુના દોષોથી પણ મુક્તિ મળે છે.

5 / 7
કેટલીક માન્યતાઓ અનુસાર, કાગડાને રોજ રોટલી ખવડાવવાથી દુશ્મનોનો નાશ થાય છે અને વ્યક્તિ પ્રગતિ કરે છે.

કેટલીક માન્યતાઓ અનુસાર, કાગડાને રોજ રોટલી ખવડાવવાથી દુશ્મનોનો નાશ થાય છે અને વ્યક્તિ પ્રગતિ કરે છે.

6 / 7
દરરોજ કાગડાઓને રોટલી ખવડાવવાથી શનિ દોષથી રાહત મળે છે, જે જીવનમાં આવતી ઘણી અડચણો દૂર કરે છે.

દરરોજ કાગડાઓને રોટલી ખવડાવવાથી શનિ દોષથી રાહત મળે છે, જે જીવનમાં આવતી ઘણી અડચણો દૂર કરે છે.

7 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક મનેતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક મનેતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)