જૂના મકાન માલિકે ‘ઘરનું વીજળી બિલ’ ચૂકવ્યું નથી, મકાન વેચાઈ ગયું તો જાણો આવા કિસ્સામાં કોની પાસેથી વસૂલાત થાય છે

Electricity Bill Recovery Rule: જો જૂના માલિકે વેચાણ પહેલાં વીજળી બિલ ચૂકવ્યું ન હોય, તો શું નવા માલિક પાસેથી વીજળી બિલ વસૂલવામાં આવશે? જાણો આ માટેના નિયમો શું છે.

| Updated on: Jun 15, 2025 | 4:21 PM
4 / 5
કરારમાં એક શરત પણ ઉમેરો કે ઘર વેચનાર બધી બાકી રકમ ચૂકવ્યા પછી જ મિલકત ટ્રાન્સફર કરશે. આનાથી તમને ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો કરવાથી બચાવ થશે.

કરારમાં એક શરત પણ ઉમેરો કે ઘર વેચનાર બધી બાકી રકમ ચૂકવ્યા પછી જ મિલકત ટ્રાન્સફર કરશે. આનાથી તમને ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો કરવાથી બચાવ થશે.

5 / 5
કોર્ટે ઘણા કેસોમાં સ્પષ્ટ કર્યું છે કે, બિલ ચૂકવવાના સમયે જે વ્યક્તિના નામે વીજળી કનેક્શન હતું તેની પાસેથી બાકી બિલની વસૂલાત કરવી જોઈએ. અગાઉના માલિકે બાકી બિલ ચૂકવવા જોઈએ. ખાસ કરીને જો વેચાણ સમયે બંને પક્ષ જોડે કરાર થયો હોવો જોઈએ કે કોણ બાકીનું બિલ ચૂકવશે.

કોર્ટે ઘણા કેસોમાં સ્પષ્ટ કર્યું છે કે, બિલ ચૂકવવાના સમયે જે વ્યક્તિના નામે વીજળી કનેક્શન હતું તેની પાસેથી બાકી બિલની વસૂલાત કરવી જોઈએ. અગાઉના માલિકે બાકી બિલ ચૂકવવા જોઈએ. ખાસ કરીને જો વેચાણ સમયે બંને પક્ષ જોડે કરાર થયો હોવો જોઈએ કે કોણ બાકીનું બિલ ચૂકવશે.