Education sector union budget 2025 : મેડિકલની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને મળશે રાહત, 75,000 નવી બેઠકો વધારવામાં આવશે

Education sector budget 2025: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ અને 8મું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

| Updated on: Feb 01, 2025 | 12:43 PM
4 / 6
Education Budget 2025 : 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટો વધશે - નાણામંત્રીએ જાહેરાત કરી કે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે.

Education Budget 2025 : 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટો વધશે - નાણામંત્રીએ જાહેરાત કરી કે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે.

5 / 6
Budget 2025 : 5 નેશનલ સ્કીલ સેન્ટર ખુલશે : નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી કે વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવા મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે.

Budget 2025 : 5 નેશનલ સ્કીલ સેન્ટર ખુલશે : નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી કે વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવા મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે.

6 / 6
Nirmala Sitharaman : બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિકસિત ભારતમાં ગરીબી દૂર થશે, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળ હશે.

Nirmala Sitharaman : બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિકસિત ભારતમાં ગરીબી દૂર થશે, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળ હશે.