Breaking News : AAPના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા જંગપુરાથી 600 મતોથી હાર્યા

જંગપુરા બેઠક પરથી AAP નેતા મનિષ સિસોદિયાની હાર થઇ છે.ભાજપના તરવિંદર સિંઘની જીત થઇ છે. આમ આદમી પાર્ટીએ અહીંથી મનીષ સિસોદિયાને મેદાનમાં ઉતાર્યા હતા. તરવિંદર સિંહ મારવાહ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં હતા. કોંગ્રેસે ચૂંટણીમાં ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા હતા.

| Updated on: Feb 08, 2025 | 12:55 PM
4 / 6
 તેઓ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. સિસોદિયાને 38,184  મત મળ્યા, જ્યારે તરવિંદરને 38,859 મત મળ્યા છે.

તેઓ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. સિસોદિયાને 38,184 મત મળ્યા, જ્યારે તરવિંદરને 38,859 મત મળ્યા છે.

5 / 6
સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવારને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2020 માં, સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે બેઠક બદલ્યા પછી પણ તેઓ જીતી શક્યા નહીં.

સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવારને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2020 માં, સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે બેઠક બદલ્યા પછી પણ તેઓ જીતી શક્યા નહીં.

6 / 6
વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે બધા કાર્યકરોએ સાથે મળીને જંગપુરા વિધાનસભા ચૂંટણી લડી હતી. અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે બધા કાર્યકરોએ સાથે મળીને જંગપુરા વિધાનસભા ચૂંટણી લડી હતી. અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું.

Published On - 12:46 pm, Sat, 8 February 25