શિયાળામાં દાળિયા અને ગોળ એકસાથે ખાવાના ફાયદા જાણી તમે પણ દંગ રહી જશો! જાણો નિષ્ણાત પાસેથી જાણો

જેમ જેમ શિયાળાની ઠંડી વધે છે, તેમ તેમ ભારતીયો તેમના આહારમાં ગોળ અને ચણા (દાળિયા) ના પરંપરાગત મિશ્રણનો સામેલ કરે છે. આ પૌષ્ટિક નાસ્તો માત્ર ગામડાઓમાં જ નહીં પણ શહેરોમાં પણ લોકપ્રિય બન્યો છે. પરંતુ શું આ મિશ્રણ ખરેખર સ્વાસ્થ્ય માટે લાભકારી છે કે માત્ર એક દંતકથા? આ સવાલનો જવાબ આયુર્વેદ નિષ્ણાત ડૉ. કિરણ ગુપ્તાએ આપ્યો છે.

| Updated on: Nov 15, 2025 | 6:05 PM
4 / 8
રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ગોળ અને દાળિયાનું સંયોજન રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને મજબૂત બનાવે છે, જેનાથી શિયાળામાં સામાન્ય એવી શરદી અને ફ્લૂ જેવી મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ગોળ અને દાળિયાનું સંયોજન રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને મજબૂત બનાવે છે, જેનાથી શિયાળામાં સામાન્ય એવી શરદી અને ફ્લૂ જેવી મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

5 / 8
એનિમિયા દૂર કરે: ગોળ આયર્નનો ઉત્તમ સ્રોત હોવાથી તે શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખે છે. તેનું નિયમિત સેવન એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

એનિમિયા દૂર કરે: ગોળ આયર્નનો ઉત્તમ સ્રોત હોવાથી તે શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખે છે. તેનું નિયમિત સેવન એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

6 / 8
હાડકાં અને સ્નાયુ મજબૂત: ગોળમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે ચણાનું પ્રોટીન સ્નાયુઓને તાકાત આપે છે, જેનાથી નબળાઈ આવતી નથી.

હાડકાં અને સ્નાયુ મજબૂત: ગોળમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે ચણાનું પ્રોટીન સ્નાયુઓને તાકાત આપે છે, જેનાથી નબળાઈ આવતી નથી.

7 / 8
પાચનતંત્ર સુધારે: ચણામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. ગોળ પણ પાચનમાં મદદરૂપ થાય છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

પાચનતંત્ર સુધારે: ચણામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. ગોળ પણ પાચનમાં મદદરૂપ થાય છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

8 / 8
શક્તિ અને ગરમી પ્રદાન: આ મિશ્રણ શરીરને જરૂરી ગરમી આપે છે અને શક્તિ પ્રદાન કરી શરીરને શિયાળાની ઠંડી સામે લડવા માટે તૈયાર કરે છે.

શક્તિ અને ગરમી પ્રદાન: આ મિશ્રણ શરીરને જરૂરી ગરમી આપે છે અને શક્તિ પ્રદાન કરી શરીરને શિયાળાની ઠંડી સામે લડવા માટે તૈયાર કરે છે.